Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 14:2 - પવિત્ર બાઇબલ C.L.

2 તે ફૂલની જેમ ખીલે છે અને પછી કરમાય છે. સરકી જનાર પડછાયાની જેમ તેની હયાતી ટક્તી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે ફૂલની જેમ ખીલે છે, અને તેને કાપી નાખવામાં આવે છે. વળી તે છાયાની જેમ જતું રહે છે, અને સ્થિર રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે ફૂલની જેમ ખીલે છે અને તેને કાપી નાખવામાં આવે છે; વળી તે છાયાની જેમ જતું રહે છે અને સ્થિર રહેતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 જેમ ફૂલ ખીલે છે અને થોડીવારમાં કરમાઇ જાય છે, વાદળ પસાર થઇ જાય છે અને તેની છાયા જતી રહે છે મનુષ્યનું જીવન એક પડછાયા જેવું છે કે જે અહીં ટૂંકા સમય માટે રહે છે અને પછી તે અશ્ય થઇ જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 14:2
21 Iomraidhean Croise  

હે પ્રભુ, અમે અમારા સર્વ પૂર્વજોની માફક તમારી દૃષ્ટિમાં આ જીવનમાં પરદેશી અને પ્રવાસી જેવા છીએ. પૃથ્વી પરના અમારા દિવસો છાયા જેવા અને આશા વગરના છે.


તે જેની કાચી દ્રાક્ષો ખંખેરી લેવાઈ હોય એવા દ્રાક્ષવેલા જેવો, અને જેનો મહોર ખરી પડયો હોય એવા ઓલિવવૃક્ષ જેવો થશે.


સવારથી સાંજ સુધીમાં તો તેમનો નાશ થઈ જાય છે; અને તેમનું નામનિશાન રહેતું નથી.


એમાંથી જરૂર તને કંઈક શીખવાનું મળશે; એમનાં કથનો એમની કોઠાસૂઝ બતાવશે. કેમ કે આપણે તો આજકાલના છીએ અને કંઈ જાણતા નથી; અને પૃથ્વી પરનું આપણું આયુષ્ય છાયા જેવું છે.


ઢળતી સાંજના પડછાયાની જેમ મારી જિંદગીનો અંત પાસે છે; હું ઘાસની જેમ ચીમળાઈ ગયો છું.


હે પ્રભુ, તમે સર્વદા રાજ્યાસન પર બિરાજમાન છો, તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.


હું મોટેથી નિસાસા નાખું છું; મારાં હાડકાં ચામડીને વળગી રહ્યાં છે!


મનુષ્ય તો ફૂંક સમાન છે, અને તેના દિવસો સાંજે અદશ્ય થતી છાયા સમાન છે.


કારણ કે તેઓ થોડીવારમાં ઘાસની જેમ સુકાઈ જશે, અને લીલોતરીની જેમ ચીમળાઈ જશે.


તમે મારા આયુષ્યના દિવસો વેંત જેટલા ટૂંકા કર્યા છે; તમારી દષ્ટિમાં મારું આયુષ્ય શૂન્ય જેવું છે; સાચે જ પ્રત્યેક મનુષ્યનું જીવન એક ફૂંક જેવું છે. (સેલાહ)


હે પ્રભુ, હું શાની આશા રાખી શકું? મારી આશા તો તમારા પર જ છે.


નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે.


દુષ્ટ માણસો ભલે ઘાસની જેમ વધે, અને સર્વ ભ્રષ્ટાચારીઓ ભલે આબાદ બને; છતાં તેઓ સદાને માટે નાશ પામશે.


પણ દુષ્ટનું ભલું થશે નહિ. કારણ, તે ઈશ્વરનો ડર રાખતો નથી અને તેનું જીવન પડછાયાની જેમ લંબાશે નહિ.


આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.


શાસ્ત્રમાં લખેલું છે: “બધા માણસો જંગલમાંના ઘાસ જેવા છે, અને તેમનો મહિમા તેના ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ ટકી રહે છે.”


Lean sinn:

Sanasan


Sanasan