અયૂબ 12:5 - પવિત્ર બાઇબલ C.L.5 સુખચેનમાં રહેનારા લોકો આપત્તિમાં આવી પડનારનો તિરસ્કાર કરે છે, એટલે દુર્દશામાં પડનારનો ઉપહાસ કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે. જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જેઓ પોતે સુખી છે તેઓ દુર્ભાગી માણસનો તિરસ્કાર કરે છે; જ્યારે કોઈ માણસ ઠોકર ખાય છે ત્યારે તેઓ એમ જ કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 જે લોકોને મુશ્કેલીઓ નથી, તેઓ જે લોકોને મુશ્કેલીઓ છે તેમનો તિરસ્કાર કરે છે. સ્થિર માણસ જેના પગ લથડી રહ્યાં છે તેને છેતરે છે. Faic an caibideil |