Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 14:14 - પવિત્ર બાઇબલ C.L.

14 તે બોલ્યો, “ખાનારમાંથી ખોરાક નીકળ્યો; બળવાનમાંથી મીઠાશ નીકળી.” ત્રણ દિવસ થઈ ગયા પણ તેમને ઉખાણાનો ઉકેલ મળ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેણે તેઓને કહ્યું, “ખાનારમાંથી ખોરાક નીકળ્યો, અને બળવાનમાંથી મીઠાશ નીકળી.” અને ત્રણ દિવસમાં તેઓ તે ઉખાણાનો અર્થ કહી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેણે તેઓને કહ્યું, “ખાઈ જનારમાંથી, કંઈક ખોરાક નીકળ્યો; બળવાનમાંથી, કંઈક મીઠાશ નિકળી.” પણ તેના મહેમાનો ત્રણ દિવસમાં ઉખાણાનો જવાબ આપી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 એટલે તેણે કહ્યું, “એક પ્રાણી જે ખાય છે, તેમાંથી ખોરાક આવે છે અને એક બળવાન પ્રાણીમાંથી મીઠાશ આવે છે.” ત્રણ દિવસ સુધી તેઓ ઉખાણાનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહ્યાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 14:14
20 Iomraidhean Croise  

હું તારી અને સ્ત્રીની વચ્ચે, તારાં સંતાન અને તેના સંતાન વચ્ચે કાયમનું વેર કરાવીશ. તે તારું માથું છૂંદશે, અને તું તેની એડીએ કરડશે.”


તે વહેળામાંથી પાણી પીતો અને કાગડાઓ તેને માટે રોજ સવારે અને સાંજે રોટલી અને માંસ લાવતા.


કેટલાક સંદેશકોએ યહોશાફાટ રાજા પાસે આવીને તેને કહ્યું, “મૃત સમુદ્રને પેલી પાર અદોમમાંથી મોટું સૈન્ય તમારા પર ત્રાટકવા આવી રહ્યું છે. તેમણે હાસ્સોન તામાર એટલે એનગેદી કબજે કરી લીધું છે.”


યહોશાફાટ અને તેનું સૈન્ય લૂંટ મેળવવા આગળ ગયું તો તેમને ઘણાં ઢોરઢાંક, પુરવઠો, વસ્ત્રો અને અન્ય કીમતી ચીજવસ્તુઓ મળ્યાં. લૂંટ એકત્ર કરતાં તેમને ત્રણ દિવસ લાગ્યા, પણ લૂંટ એટલી બધી હતી કે તેઓ બધું લઈ જઈ શક્યા નહિ.


જ્ઞાની વાતો મૂર્ખની સમજણ બહાર હોય છે; ન્યાયસભા સમક્ષ તે કંઈ બોલી શક્તો નથી.


ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજનાં માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહિ, પણ તમને આપવામાં આવ્યું છે.


અધિકારીએ જવાબ આપ્યો, “મને કોઈ સમજાવે તે વિના હું કેવી રીતે સમજી શકું?” તેણે ફિલિપને પોતાની સાથે રથમાં બેસવા આમંત્રણ આપ્યું.


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ.


અમે આ હળવી અને ક્ષણિક મુશ્કેલી ભોગવીએ છીએ, પણ તેના દ્વારા અમને એનાં કરતાં પણ મહાન એટલે અદ્‍ભુત અને સાર્વકાલિક ગૌરવ પ્રાપ્ત થશે.


ખ્રિસ્તે ક્રૂસ પર પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપ વિષે મરણ પામીએ અને ઈશ્વરની દૃષ્ટિએ સદાચારી જીવન ગાળીએ. તેમને પડેલા ઘા દ્વારા તમને સાજા કરવામાં આવ્યા છે.


ચોથે દિવસે તેમણે શિમશોનની પત્નીને કહ્યું, “તારા પતિને પટાવીને ઉખાણાનો અર્થ જાણી લઈને અમને જણાવ. જો તું અર્થ નહિ જણાવે, તો અમે તને અને તારા પિતાના કુટુંબને સળગાવી મારીશું. તમે તો અમને લૂંટી લેવા નિમંત્રણ આપ્યું છે, એમ ને?”


Lean sinn:

Sanasan


Sanasan