રોમનોને પત્ર 8:6 - પવિત્ર બાઈબલ6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 માનવી સ્વભાવને આધીન થતાં મરણ આવે છે; જ્યારે આત્માને આધીન થતાં જીવન તથા શાંતિ મળે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 દૈહિક મન મરણ છે; પણ આત્મિક મન જીવન તથા શાંતિ છે. Faic an caibideil |