રોમનોને પત્ર 2:8 - પવિત્ર બાઈબલ8 પરંતુ બીજા કેટલાએક લોકો સ્વાર્થી હોય છે અને સત્યનો માર્ગ સ્વીકારવાનો ઈન્કાર કરી દે છે. અનિષ્ટને અનુસરનારા લોકોને દેવનો કોપ અને શિક્ષા વહોરવી પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ જેઓ તકરારી છે, અને સત્યને માનતા નથી, પણ અધર્મને માને છે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 જેઓ સ્વાર્થી છે અને સત્યનો ઇન્કાર કરીને જૂઠને અનુસરે છે, તેમના ઉપર કોપ તથા ક્રોધ ઊતરશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ જેઓ સ્વાર્થી, સત્યનું પાલન ન કરનારા પણ અન્યાયનું પાલન કરનાર છે, Faic an caibideil |