8 જ્યાહા કુદરાતી નુસાર જન્મો ઓઅહે ચ્યે પોરમેહેરા પોહેં નાંય, બાકી જ્યા પોરમેહેરા વાયદાનુસાર જન્મો જાયો ચ્યે હાચ્ચેજ પોહેં આખાયી.
એને પોતે મોનામાય એહેકોય નાંય વિચાર કોઅના કા આબ્રાહામ આપહે આબહો હેય, બાકી આંય તુમહાન એહેકોય આખતાહાવ કા, પોરમેહેર આબ્રાહામાહાટી યા દોગડાહા પાયને બી પોહેં પૈદા કોઅઇ હોકહે.
ચ્યાહા જન્મો આયહે આબહા ઇચ્છાકોય નાંય, કા યોકા માઅહા પોહા પૈદા કોઅના મોરજયેકોય નાંય, કા માઅહા ઇચ્છાકોય નાંય જાયો, બાકી પોરમેહેરા પાયને જન્મો જાયો.
યાહાટી કા જોલહેં બી માઅહે પોરમેહેરા આત્માકોય જીવન જીવતેહે, ચ્યેજ પોરમેહેરા પોહેં હેય.
પવિત્ર આત્મા પોતેજ આપહે આત્મા આરે સાક્ષી દેહે, કા આપા પોરમેહેરા પોહેં હેય.
કાહાકા ચ્યા બોનાડલી બોદી દુનિયા મોઠી આશેકોય પોરમેહેરા પોહહા રુપામાય પ્રગટ ઓઅના વાટ જોવી રિઅલી હેય.
આબ્રાહામા બોરહો કોઅના લીદેજ સારાયે પોતે ડાયી આતી તેરુંબી, મોયના રાંહાટી સામર્થ મેળવ્યા, કાહાકા ચ્યેલ બોરહો આતો કા પોરમેહેર તીંજ કોઅરી જો ચ્યાય વાયદો કોઅયેલ.