6 બાકી એહેકેન નાંય હોમાજના કા પોરમેહેરા વચન પુરાં નાંય ઓઅયા, કાહાકા બોદા ઈસરાયેલી લોક હાચ્ચાં પોરમેહેરા લોક નાંય હેય.
આકાશ એને દોરતી નાશ ઓઅઇ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.”
ઈસુવે નતનએલાલ ચ્યાપાય યેતો એઇન ચ્યા બારામાય આખ્યાં, “એઆ, ઓ હાચ્ચો ઈસરાયેલી હેય, ચ્યામાય કાયજ જુઠા નાંય મીળે.”
જ્યાહાન પોરમેહેરા વચન મિળ્યાં, જોવે ચ્યાહાન પવિત્રશાસ્ત્ર ઈશ્વર આખે, તો પવિત્રશાસ્ત્રા નિંદા નાંય ઓએ?
એને કોલહાક યહૂદી લોક પોરમેહેરા પ્રતિ બોરહો કોઅનારા નાંય આતા, તે કાય ઓઅયા, તે કાય ચ્યા મતલબ ઈ હેય કા પોરમેહેર ચ્ચાઆરે કોઅલા ગીઅલા પોતાના વાયદા પુરાં કોઅનામાય અવિસ્વાસીયોગ્ય ઓઅરી?
ચ્યે મા હારકે ઈસરાયેલી લોક હેય, ચ્યાહાન પોરમેહેરાય ગોદ લેદલા પોહહા હારકા નિવડી લેદા, ચ્યાહાન પોરમેહેરાઆરે રોઅના મહિમા મિળી, પોરમેહેરાય ચ્યાહાઆરે કરાર કોઅયા, ચ્યાહાન મૂસા નિયમશાસ્ત્ર દેનો, ચ્યાહાન પોરમેહેરા ભક્તિ કોઅના લાયકે બોનાડ્યા, એને ચ્યાહાઆરે વાયદા કોઅયા.
જ્યા લોક યા નિયમા પાલન કોઅતાહા, પોરમેહેર ઈસરાયેલાવોય દયા કોઅહે એને ચ્યા શાંતીકોય રોય, કાહાકા ચ્યા પોરમેહેરા નિવાડલા લોક હેય.
કાહાકા હાચ્ચાં સુન્નતવાળાતે આપાંજ હેજે, આપા જીં પવિત્ર આત્માકોય પોરમેહેરા ભક્તિ કોઅજેહે, એને ઈસુ ખ્રિસ્તાઆરે ઘમંડ કોઅજેહે, એને શરીરા કામહાવોય બોરહો નાંય રાખજે.
જોવે આપા ખ્રિસ્તાઆરે હાચ્ચાં બોરહાવાળા નાંય હેય, તેરુંબી તો આપહેઆરે હાચ્ચાં બોરહાવાળો રોહે, કાહાકા તો ચ્યા સ્વભાવા પ્રતિ જુઠો નાંય ઓઅય હોકે.