2 જો આબ્રાહામ ચ્યા હારાં કામહાકોય ન્યાયી ઠરતો તે તો અભિમાન કોઅય હોકતો, બાકી પોરમેહેરા હામ્મે અભિમાન નાંય કોઅય હોકે.
યાહાટી આંય ઈસુ ખ્રિસ્તા લીદે પોરમેહેરા સેવા બડાય કોઅય હોકહુ.
પોરમેહેરાય એહેકેન યાહાટી કોઅયા જેથી કાદોબી ચ્ચા હામ્મે અભિમાન નાંય કોએ.
યાહાટી, જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જો કાદો અભિમાન કોઅરા માગહે તે ચ્ચાલ ફક્ત ચ્ચાવોય અભિમાન કોઅરા જોજે જીં પ્રભુય કોઅલા હેય.”
કાદાય બી તુમહાન બીજહા કોઅતા વોદારી મહત્વ નાંય દેનહા, તુમહાન બોદા કાય પોરમેહેરાપાઅને મિળલા હેય, તે તુમહાન ઘમંડ નાંય કોઅરા જોજે.
જો આંય હારી ખોબાર આખતાહાવ, તે માન ચ્યામાય કાયજ અભિમાન નાંય હેય, કાહાકા માન હારી ખોબાર આખના જવાબદારી હોપલી હેય, એને જો આંય હારી ખોબાર નાંય આખું તે માંહાટી ઈ બોજ ભયાનક હેય.
બાકી જીં આંય કોઅતો યેય રિયહો, તીંજ કોઅતો રોહીં, એટલે ચ્યા માઅહાન યે વાતવોય વાહવા કોઅના મોકો નાંય દાવ, કા ચ્યે બી તીંજ કામ કોઅય રીયહે જીં આમા કોઅય રીયહા.
જોવે મા વાહવા કોઅના ગોરાજ હેય, તે આંય મા નોબળાયેમાય વાહવા કોઅહી.
આમા તેરુંબી પોતાની વાહવા તુમહે હામ્મે નાંય કોઅજે બાકી આમા વિચારજેહે કા તુમહાન આમહેવોય વાહવા કોઅના કારણ મીળે, કા તુમા ચ્યાહાલ જાવાબ દેય હોકે, જીં રુદયા વાતે વોય નાંય, બાકી દિખાવટયે વાતેહેવોય વાહવા કોઅતેહે ચ્યાહાન તુમા જાવાબ દેય હોકે.
બાકી પવિત્રશાસ્ત્ર આપહાન દેખાડેહે કા આપા બોદે પાપી હેય, જેથી જો વાયદો પોરમેહેરાય કોઅલો આતો, તો વાયદો ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅના લીદે મિળહે.
એને ઈ તુમહે હારાં કામહા લીદે નાંય, યાહાટી કાદાબી પોતે મોનામાય અભિમાન નાંય કોએ.
એને આંય ચ્ચાઆરે એકતામાય રોય હોકુ, મા ન્યાયપણા મૂસા નિયમાહા પાળના આધારાવોય નાંય બાકી ઈ તી ન્યાયપણા હેય જીં કેવળ ખ્રિસ્તાવોય બોરહો કોઅલા લીદે. ઈ ન્યાયપણા પોરમેહેર પાઅને બોરહો કોઅના લીદે મેળહે.