4 કાહાકા ખ્રિસ્તા યેયના થી મૂસા નિયમાહા ઇરાદો પુરો ઓઅય ગીયો, યાહાટી જો કાદો ખ્રિસ્તાવોય બોરહો કોઅહે, ચ્ચાલ પોરમેહેર ન્યાયી બોનાડેહે.
ઈસુવે ચ્યાલ ઓ જાવાબ દેનો કા, “એહેકેન ઓઅરા દે, કાહાકા યે રીતે આમા તીં બોદા કોઅઇ રીયહા જીં પોરમેહેરાલ આમહે થી જોજહે” તોવે, યોહાન ઈસુવાલ બાપતિસ્મા દાંહાટી તિયાર ઓઈ ગીયો.
કાહાકા નિયમશાસ્ત્ર મૂસાકોય દેનલા આતા બાકી પોરમેહેરાય ઈસુ ખ્રિસ્તાકોય સદા મોયા એને હાચ્ચાઇ દેખાડી.
એટલે, આપા પોરમેહેરાકોય ન્યાયી બોનજેહે જોવે આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅજેહે, કાહાકા બોદે માઅહે યોક હારકે હેય.
બાકી પોરમેહેરાય તુમહાન ઈસુ ખ્રિસ્તાઆરે યોકજુટ કોઅય દેનહા, એને ખ્રિસ્તથી તો આપહાન પોતાના જ્ઞાન દેહે, પોરમેહેર બી આપહાન ચ્ચા નોજરેમાય ન્યાયી બોનાડી દેહે, ખ્રિસ્તાકોય આમહાન પવિત્ર બોનાડલે જાતહેં, એને તો આમહે પાપહાથી છુટકા કોઅહે.
ખ્રિસ્તા યેયના લોગુ મૂસા નિયમ આપહાન માર્ગદર્શન કોઅરાહાટી એને આપહે દેખભાલ કોઅરાહાટી દેનલા ગીયા, જેથી આપા ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઇન પોરમેહેરા હામ્મે ન્યાયી ઠોરજે.
જેથી ખ્રિસ્ત આપહાન મૂસા નિયમાહા ગુલામીમાઅને છુટકા કોઅય હોકે, એને આપહાન ચ્યા પોહેં બોનાડે.
એને તો બોદા સામર્થ્યા એને ઓદિકારાકોય પ્રધાન હેય યાહાટી જો તુમા ખ્રિસ્તામાય હેય, તે તુમહાન કોઅહીજ વસ્તુ કમી નાંય હેય, કાહાકા તો બોદા ઓદિકારા એને આત્મિક જીવહા પ્રભુ હેય.
ચ્યા બોદા નિયમ કેવળ યોક ઓઅનારી વાતહે છાવાડી હારકા હેય, બાકી ખ્રિસ્ત તોજ મુળ વસ્તુ હેય.