11 કાહાકા યશાયા ભવિષ્યવક્તાય ખ્રિસ્તા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કાદાં ચ્યાવોય બોરહો કોઅહે, તી નિરાશ નાંય ઓઅરી.”
કાહાકા ન્યાયી બોનાહાટી મોનામાય બોરહો કોઅવામાય યેહે, એને તારણ મિળાહાટી મુયાકોય સ્વીકાર કોઅવામાય યેહે.
જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “એઆ, આંય યેરૂસાલેમ શેહેરામાય યોક ઓહડો દોગાડ થોવહું, જ્યાથી લોક ઠોકાર લાગીન પોડી જાય, એને જો કાદો ચ્યાવોય બોરહો કોઅરી, તો શરમિંદા નાંય ઓઅરી.”
ઈ તેહેકેનુજ હેય જેહેકેન પોરમેહેર પવિત્રશાસ્ત્રમાય આખહે, “એઆ, માયે યોક મુખ્ય ખૂણા કિમતી દોગાડ નિવડયોહો, જો સીયોન શેહેરામાય ગોઆલ મજબુત બોનાવાહાટી ઉપયોગ કોઅલો જાહાય, એને જો કાદોબી ચ્યાવોય બોરહો કોઅહે, તો શરમાયી નાંય.”