8 સ્મુરના શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય યોકદા મોઅઇ ગીઅલો, બાકી આમી જીવતો હેતાંવ, એને સાદામાટે જીવતો રોહીં, આંય તુમહાન ઈ આખતાહાવ.
કાહાકા ખ્રિસ્ત યાજહાટી મોઅયો એને પાછો જીવીબી ઉઠયો, કા તો મોઅલા એને જીવતા બેનહયા પ્રભુ આખાડી.
ચ્યે આખ્યાં, “તુલ જીં દેખાય, તીં ચોપડયેમાય લોખીન એફેસુસ, સ્મુરના, પિરગમુન, થુવાતીરા, સારદીસ, ફિલાદેલફિયા, એને લાવદિકિયા, યા સાત શેહેરા મંડળ્યેહેપાય દોવાડી દે.”
પ્રભુ પોરમેહેર આખહે, “આંય અલ્ફા એને ઓમેગા હેતાંવ, એટલે, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ, જો સાદામાટે આતો, એને જો આમીબી યેનારો હેય, આંયજ સર્વશક્તિમાન હેતાંવ.”
ચ્યાય માન એહેકેન આખ્યાં, એફેસુસ શેહેરા મંડળી દૂતાલ ઓ સંદેશ લોખ. આંય તોજ હેતાંવ જો જમણા આથામાય હાત ચાંદાલાહાન દોઓય રિયહો, એને આંય તોજ હેતાંવ, જો હોના હાત દિવહા વોચમાય ફિરતાહાવ, આંય તુમહાન એહેકોય આખતાહાવ.
“આંય અલ્ફા એને ઓમેગા, પેલ્લો એને છેલ્લો હેતાંવ, આંય તોજ હેતાંવ જો સાદામાટે જીવતો હેતાંવ.”