6 બાકી તોમાય ઓલા કામ હારાં હેય કા તુલ નિકોલાસીયાહા કામ નાંય ગોમે, ઠીક જેહેકેન તીં માન બી નાંય ગોમે.
જો વોનાયાંહાટી તિયાર હેય તો વોનાય લેય, કા પવિત્ર આત્મા મંડળ્યેહેન કાય આખહે, “જ્યા લોક જીત મેળાવતાહા, ચ્યાહાન આંય જીવન દેનારા જાડા ફળ ખાંહાટી પરવાનગી દિહી, જીં પોરમેહેરા હોરગા વાડયેમાય હેય.”