8 તુમાહાય પોરમેહેરા આગના પાળના બોંદ કોઅઇ દેનાહાં એને માઅહા રીવાજ પાળતાહા.
યાહાટી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય ઈસુલ પુછ્યાં કા, “તો શિષ્ય આમે વડીલાહા રીવાજ કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોઅઇ બાખે ખાતહા.”
એને આંય યહૂદી ધર્મા શિક્ષણા અભ્યાસ કોઅનામાય એને ચ્યાહા આગના પાળાહાટી મા ઉંબારે યહૂદી લોકહા કોઅતો આંય બોજ ઉસ્તુક આતો.