5 યાહાટી પોરૂષી લોક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુવાહાય ઈસુલ પુછ્યાં કા, “તો શિષ્ય આમે વડીલાહા રીવાજ કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોઅઇ બાખે ખાતહા.”
“તો શિષ્ય આમે વડીલાહા પરમ્પરા કાહાનાય માનેત? ચ્યા હારેકોય આથ દોવ્યા વોગાર મેલા આથહા કોય બાખે ખાતહા”
એહેકેન કોઇન, તુમા પોરમેહેરા આગના પાળેત નાંય જો તુમહાન દેનલો હેય, કા તુમા વડીલાહા પાયને લેદલા રીવાજ પાળી હોકે, એહેકેન તુમા બોજ ખારાબ કામે કોઅતાહા.
તુમાહાય પોરમેહેરા આગના પાળના બોંદ કોઅઇ દેનાહાં એને માઅહા રીવાજ પાળતાહા.
ઈસુવે ચ્યાહાન આખ્યાં, “તુમા પોરમેહેરા આગના પાળના છોડી દેતહા કા તુમા તુમહે રીવાજેકોય કામ કોઅઇ હોકે.
એને ચ્યા યહૂદી વિસ્વાસ્યા તો બારામાય વોનાયાહા, કા તું ગેર યહૂદીયાહામાય રોનારા યહૂદી લોકહાન ઈ હિકાડેહે કા મૂસા નિયમાહાલ છોડી દા, એને ઇબી આખતાહા, કા નાયતે આપહે પાહાહા સુન્નત કોઆડાં એને નાયતે યહૂદીયાહા રીતિરીવાજેહેવોય ચાલા.
ચ્યાહાન લેઈને ચ્યાહા હાતે પોતેજ પોતાલ શુદ કોઅના વિદી પુરી કોઓ, એને ચ્યાહાહાટી ખોરચી દે, કા ચ્યા ટોલપા ટાલ્યાં કોઆડે તોવે બોદે જાઈ લેઅરી, કા જ્યો વાતો ચ્યા તો બારામાય વોનાયાહા, ચ્યામાય કાય હાચ્ચાં નાંય હેય બાકી તું પોતેબી મૂસા નિયમાહાલ માનીન ચ્યાહા પરમાણે ચાલતોહો.
એને આબ્રાહામ ચ્યા સુન્નત કોઅલા યહૂદી લોકહા બી આબહો ઠોરે, જ્યેં ફક્ત સુન્નત કોઅલા હેય ઓલહાંજ નાંય, બાકી આમહે આગલ્યો ડાયો આબ્રાહામા હારકા બોરહો કોઇન જીવન જીવનારા બી હેય, જેહેકેન આબ્રાહામાય સુન્નત કોઅના પેલ્લા પોરમેહેરાવોય બોરહો કોઅયેલ.
એને આંય યહૂદી ધર્મા શિક્ષણા અભ્યાસ કોઅનામાય એને ચ્યાહા આગના પાળાહાટી મા ઉંબારે યહૂદી લોકહા કોઅતો આંય બોજ ઉસ્તુક આતો.
આમા ઓહડી વાત વોનાજેહે, કા તુમહે ઈહીં કોલહેક જાંઆય આળહ્યા જીવના જીવતેહે, એને કાયજ કામ નાંય કોએત, બાકી બીજહા કામામાંય ઓડચાણ કોઅતેહે.
ઓ વિસ્વાસી બાહાહાય, ચ્યા ઓદિકારાકોય આમા આગના દેતહા જો પ્રભુ ઈસુ ખ્રિસ્તાય આમહાન દેનલો હેય, ઓહડા કાદાબી વિસ્વાસી બાહા કા બોઅહી આરે આલાગ રા, જો કામ કોઅરા આળહાય કોઅહે એને જો ચ્યો વાતો નાંય માને જ્યો આમહાય હિકાડલ્યો હેય.