12 ઈસુવે જાવાબ દેનો કા, “પવિત્રશાસ્ત્રમાય ઇબી લોખલાં હેય લોકહાન આપહે પ્રભુ પોરમેહેરા પરીક્ષા નાંય કોઅરા જોજે.”
ઈસુવે ચ્યાલ આખ્યાં કા, “પવિત્રશાસ્ત્રમાય એહેકેનબી લોખલાં હેય, લોકહાય ચ્યાહા પ્રભુ પોરમેહેરા પરીક્ષા નાંય કોઅરા જોજે.”
જોવે સૈતાન બોદી પરીક્ષા પુરી કોઅયી, તોવે તો વાયજ સોમયાહાટી ચ્ચાલ છોડીન જાતો રિયો.
એને પ્રભુ પરીક્ષા નાંય કોઅના, જેહેકેન ચ્યાહામાઅને કોલહાક લોકહાય કોઅયા, એને હાપડાહા ચાવના થી ચ્ચે મોઅઇ ગીયે.