10 કાહાકા જો કાદો બોદા નિયમાહા પાલન કોઅહે, બાકી જો યોક આગના બી તોડી દેહે, તે તો બોદયે વાતહેમાય દોષી ગોણલો જાહે.
યાહાટી જોલા લોક એહેકેન વિચાર કોઅતાહા કા મૂસા નિયમશાસ્ત્રા પાલન કોઇન ન્યાયી ઠોરહું, ચ્યે બોદે પોરમેહેરા હારાપા આધીન હેય, કાહાકા પવિત્રશાસ્ત્રામાય લોખલાં હેય, “જો કાદો મૂસા નિયમાહા ચોપડયેમાય લોખલાં હેય ચ્યા બોદા નિયમ નાંય પાળે, તે તો પોરમેહેરા હારાપા આધીન હેય.”
આંય પાછો તુમહાન યોકદા આખતાહાવ, દરેક માઅહું જીં પોરમેહેરા હામ્મે ન્યાયી બોનાહાટી સુન્નત કોઅહે, ચ્યાલ બોદા મૂસા નિયમાહા પાલન કોઅરા જોજે.
આમા બોદે બોજ વોખાત ચુકી જાજહે જો કાદો વચનામાય નાંય ચુકે, તે તી સંપુર્ણ માઅહું હેય, એને તો પોતે શરીરાવોય પુરે રીતેકોય કાબુ કોરાહાટી સક્ષમ હેય.
યા લીદે ઓ મા વિસ્વાસી બાહા એને બોઅયેહેય, પોતે પોતાલ એને બિજા લોકહાન ઈ દેખાડાહાટી આજુબી હારો વેવહાર કોઅરા કોશિશ કોઆ, કા પોરમેહેરે તુમહાન આસલીમાય હાદ્યાહા એને તુમહાન પોતાના લોક ઓઅરાહાટી નિવડયાહા. જો તુમા એહેકેન કોઅહા તે તુમા નોક્કીજ પોરમેહેરાથી આલાગ નાંય ઓઅહા.
પોરમેહેર તુમહે હાંબાળ કોઅરા યોગ્ય હેય, કા તુમા પાપમય જીવના લીદે પોડી નાંય જાય, તો તુમહાન મહિમામય પોરમેહેર એટલે પોતાનાપાય લેય યેઅના માય એને તુમહાન નિર્દોષ એને આનંદથી પરિપૂર્ણ કોઅના યોગ્ય હેય.