2 આબ્રાહામાય ચ્યાલ ચ્યે બોદીજ વસ્તુહુ દોહમો ભાગ દેનો જીં ચ્યાય પોતાના દુશ્માનાહા પાઅને લેદલા આતાં. ચ્યા નાંવા મોતલાબ હેય ન્યાયાહાતે રાજ કોઅનારો રાજા એને સાલેમા રાજા મોતલાબ હેય શાંત્યે રાજા.
“એઆ, યોક કુંવારી મોયના ઓઅરી એને યોકા વાહના પોહાલ જન્મો દી ચ્યા નાંવ ઈમ્માનુએલ થોવજા,” જ્યા નાંવા મોતલાબ હેય “પોરમેહેર આપહેઆરે હેય”.
“હોરગામાય પોરમેહેરા મહિમા, એને દોરત્યેવોય ચ્ચા માઅહાવોય પ્રસન્ન હેય ચ્ચા લોકહાન શાંતી આખા.”
બાકી પોરમેહેરાય ચ્ચેજ સમયે ચ્યા ન્યાયપણા પ્રગટ કોઅરા માગી, જેથી ઈ સાબિત ઓઅય જાય કા પોરમેહેર પોતે ન્યાયી હેય એને ચ્યા બોદહાન ન્યાયી ઠોરવેહે, જ્યેં ઈસુ ખ્રિસ્તાવોય બોરહો કોઅતેહે.
જોવે આબ્રાહામ ચાર રાજાહાલ માઆઇન યેતો આતો, તોવે ચ્યાલ મલકીસાદક મિળ્યો, જો સાલેમ શેહેરા રાજા એને બોદહાથી ઉચા પોરમેહેરા યાજક આતો, તોવે આબ્રાહામ ચ્યાલ મિળ્યો એને મલકીસાદકાય ચ્યાલ બોરકાત દેની.
પવિત્રશાસ્ત્રમાય ચ્યા આયહે આબહા, ચ્યા વંશ કા ચ્યા જન્મા કા ચ્યા મોરણા બારામાય કાયજ ખોબાર નાંય, તો પોરમેહેરા પોહા હારકો હેય એને તો કાયામમાટે યાજક બોની રોહે.