ગલાતીઓને પત્ર 6:1 - ગામીત નોવો કરાર1 ઓ વિસ્વાસી બાહાહાય, જો કાદાં પાપ કોઅતા દેખાયેહે, તે તુમા જ્યેં પવિત્ર આત્માનુસાર જીવન જીવતેહે, નમ્રતાકોય ચ્યાલ હુદરાવા, એને તુમાબી હાચવીન રા, કા કાય તુમાબી પાપ કોઅરા નાંય લાગી જાય. Faic an caibideil |
થેએય-માટડો શારીરિક સબંધાલ યોકા બીજાથી જુદે નાંય કોઅના, બાકી યોકબીજા રાજીખુશીકોય કોલહાક સોમાયા લોગુ આલાગ રા કા પ્રાર્થના કોઅરાહાટીબી સમય વિતાવી હોકે, એને પાછા થેએ-માટડો હારકા તુમા આરે રા, એહેકેન નાંય બોને કા તુમા પોતાના શારીરિક ઇચ્છાલ તાબામાંય નાંય કોઅના લીદે, સૈતાન અનૈતિક જીવન જીવાહાટી તુમહે પરીક્ષા કોએ.
જો કાદો હાંગાત્યા વિસ્વાસી બાહાલ એહેકોય પાપ કોઅતો એઅતાહા, જ્યા પરિણામ મોરણ નાંય, તે ચ્ચાહાટી પ્રાર્થના કોએ એને પોરમેહેર ચ્યાલ અનંતજીવન દેઅરી. ઈ ચ્ચા લોકહાહાટી હેય જ્યાહાય ઓહડો પાપ કોઅયોહો, જ્યા પરિણામ મોરણ નાંય હેય. બાકી પાપ ઓહડો બી રોહે જ્યા પરિણામ મોરણ બી હેય એને ચ્ચા બારામાય આંય વિનાંતી કોઅરાહાટી નાંય આખું.