ગલાતીઓને પત્ર 3:21 - ગામીત નોવો કરાર21 તે કાય યા મતલબ ઓ હેય કા મૂસા નિયમ પોરમેહેરા વાયદાહા વિરુદ હેય? નાંય કોવેજ નાંય, કાહાકા જો મૂસા નિયમ આપહાન અનંતજીવન દેય હોકે, તે આપા ચ્યા પાલન કોઇન પોરમેહેરાઆરે ન્યાયી ઠોરી હોકતેહેં. Faic an caibideil |
જોવે મૂસા નિયમાહાલ દોગડા પાટ્યેવોય લોખ્યેલ, તોવે પોરમેહેરા મહિમા પ્રગટ ઓઅયેલ. ઈસરાયેલા લોક લાંબા સમયાલોગુ મૂસા મુંયાએછે એઅય નાંય હોક્યા જોવેકા ઈ ચોમાક લાંબા સમય લોગુ નાંય રિઅલી આતી. યાહાટી મૂસા દેનલા નિયમાહા આધારાવોય કોઅલી સેવા મોરણા એછે લેય જાહાય, જ્યા ઓહડી મહિમા આતી, તે પવિત્ર આત્મા કામા મહિમા આજુ વોદારે રોઅરી.
બોરહો કોઅના લીદેજ નોહા નાંવા માઅહાય ચ્યા યેનારા મહાપુરા બારામાય જો કોદહી ચ્યાય દેખ્યેલ નાંય, પોરમેહેરાથી ચેતાવણી મેળવીન આગના પાળીન પોતાના ગોરહયાન બોચાવાં હાટી જાહાજ બોનાડ્યા. ચ્યા બોરહા લીદે યા દુનિયા જ્યા લોક બોરહો નાંય કોઅતા આતા, ચ્યાહા નિંદા કોઅયી, બાકી તો ચ્યા ન્યાયપણાનો ઓદિકારી બોન્યો, જીં બોરહા આધારાવોય હેય.