9 જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “પોરમેહેરાય જરુરી વાળહાન ઉદારતાથી દેનહા, ચ્યા ન્યાયપણા કાયામ બોની રોહે.”
યાહાટી આમી યે તીન પ્રકારા કામે કોઅરા જોજે, પોરમેહેરાવોય બોરહો કોઅના, પોરમેહેરા વાયદાવોય આશા રાખના, એને બિજા લોકહાવોય પ્રેમ કોઅના, બાકી યા તીનહયા માઅને બીજહાવોય પ્રેમ કોઅના બોદહા કોઅતા મોઠાં હેય.
પોઅનારાલ બિયારો એને ખાંહાટી ખોરાક દેનારો પોરમેહેર તુમહાન જ્યા બિયારા જરુર હેય તી બોદા પુરાં પાડી, એને ચ્યાલ વોદાડી, જ્યાથી તુમહે ન્યાયપણા ફળ બોજ ઓઅરી.