2 કરિંથીઓને 7:9 - ગામીત નોવો કરાર9 બાકી આમી આંય આનંદામાય હેતાંવ, યાહાટી નાંય કા તુમહાન દુઃખી કોઅયા, બાકી યાહાટી કા તુમહાય ચ્યા દુઃખી ઓઅવાથી પાપ કોઅના બંદ કોઅય દેના. તુમહાય ચ્યા દુઃખાલ પોરમેહેરા ઇચ્છા નુસાર માની લેદા એને યે રીતે તુમહાન આમહેપાઅને કોઅયેહેજ વાતે નુકસાન નાંય ઓઅયા. Faic an caibideil |