16 જ્યેં નાશ ઓઅઇ રીયહે, ચ્યાહાહાટી આમા મોરણા ગંધ, એને જ્યેં તારણ પામી રીયહે ચ્યાહાહાટી જીવના સુગંદ. આસલીમાય, કાદોબી પોતે પોતાનાલ યા સુગંદાલ ફેલાવાં યોગ્ય નાંય હેય.
તોવે સિમોનાય ચ્યાહાન બોરકાત દેની એને મરિયમેલ આખ્યાં, “એએ, ઈસરાયેલા લોકહામાય બોજ માઅહે નાશ ઓઅઇ જાય, એને બોજ બોચી જાય, ચ્યાહાટી ઓ પોહો ચેતાવણી નિશાણી રોય કા, ચ્યા બોજ લોક વિરુદ કોઅરી, એહેકોયન બોજ લોકહા મોના વિચાર ઉગાડા પોડી જાય.
એને ઈસુવે આખ્યાં, “આંય દુનિયામાય ન્યાય કોઅરાહાટી યેનો, યાહાટી કા જ્યેં એઅઇ નાંય હોકેત ચ્યે એએ, એને જ્યા એઅતાહા ચ્યા આંદળા બોની જાય.”
બાકી આંય પોરમેહેરા સદા મોયા લીદે પ્રેષિત હેતાંવ, એને ચ્યાય જીં સદા મોયા માયેવોય કોઅયી, તી નોકામી નાંય ઠોરી, કાહાકા માયે બિજા બોદા પ્રેષિતાહા કોઅતા વોદારી મેઅનાત કોઅલી હેય તેરુંબી માયે નાંય બાકી પોરમેહેરા સદા મોયા માયેવોય આતી યાહાટી જાયા.
આંય મૂર્ખ આતો, બાકી ઈ તુમાંજ હેય, જ્યાહાય માન ચ્યે રીતે મજબુર કોઅયા, તુમહાય તે મા વાહવા કોઅરા જોજતાં, કાહાકા જરી આંય કાયજ નાંય હેતાંવ, તેરુંબી આંય ચ્યા મોઠા થી મોઠા પ્રેષિતાહાથી કોઅયેહેબી વાતમાય ઓછો નાંય હેતાંવ.