8 કાહાકા આમા હાચ્ચાયે વિરુદમાય કાય નાંય કોઇ હોકજે, બાકી હાચ્ચાયે હાટીજ કોઅજેહે.
ઈસુવે આખ્યાં, “ચ્યાલ ઓટકાડાહા મા,” કાહાકા ઓહડો કાદોબી, જો મા નાંવા ઓદિકારાકોય મોઠે ચિન્હે કોઅહે, તો તારાત મા નિંદા નાંય કોઅઇ હોકે.
જો આંય ચ્યા ઓદિકારા બારામાય કાય વોદારે વાહવા કોઅતાહાંવ, જીં પ્રભુય માન તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી દેનહા નાંય કા તુમહે બોરહાલ નાશ કોઅરાહાટી, તે માન યે વાતે કાય લાજ નાંય હેય.
યાહાટી આંય તુમહેપાય યેઅના પેલ્લા યો વાતો લોખતાહાવ, એટલે માન પોતાના ઓદિકારાલ ઉપયોગ કોઅના કાય જરુર નાંય પોડે, જીં પ્રભુય માન દેનહા. કાહાકા આંય મા પોતાના ઓદિકારા ઉપયોગ તુમહે બોરહાલ મજબુત કોઅરાહાટી કોઅરા માગતાહાવ નાંય કા નાશ કોઅરાહાટી.
એને આમા આમહે પોરમેહેરાલ ઓહડી પ્રાર્થના કોઅજેહે, કા તુમા કાય ખોટાં નાંય કોએ, યાહાટી નાંય કા આમા હારેં દેખાજે, બાકી યાહાટી કા તુમા તીંજ કોઆ, જીં હારાં હેય, પાછે ભલે આમા અસફળ ઓઅજે બાકી આમા વિચારજેહે કા તુમા લોક હારાં કામ કોએ.
જોવે આમા નોબળા હેય, એને તુમા લોક બોરહામાય બળવાન હેય, તોવે આમા આનંદમાય રોજહે, એને ઈ પ્રાર્થનાબી કોઅજેહે, કા તુમા લોક બોરહામાય સિદ્ધ ઓઅઇ જાયા.
ચ્યાહામાઅને હુમનાયુસ એને સિકંદર હેય, માયે ચ્યાહાન સૈતાના શક્તિ ઓદિકારા તાબે કોઅનાકોય ડૉડ દેનલા હેય, કા ચ્યા પોરમેહેરા નિંદા કોઅના બંદ કોઅય હોકે.