18 કોલહાક જગ્યે પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “મોળાંહાટી જૂપલા બોળદ્યાલ ગોડવેં બાંદના નાંય,” કાહાકા, “મજૂરીયાલ ચ્યા યોગ્ય કાંબારાં લેયના ઓદિકાર હેય.”
વાટેહાટી ઠેલી મા લાહા, નાંય બેન જોડ ફાડકે લેતા, નાંય બેન જોડ વાઅણે એને બેન લાકડયોબી મા લેતા. કાહાકા કામ કોઅનારાલ ચ્યા ખાઅના મિળાં જોજે.”
યોકુજ ગોઆમાય રોજા તુમહાન જીં દેત તીં ખાઅના ને પિઅના, કાહાકા કામ કોઅનારાલ ચ્યાહા કાંબારાં મિળાં જોજે, એને ગોઅહે-ગોઅહે મા જાતા.
કાહાકા યશાયા ભવિષ્યવક્તાય ખ્રિસ્તા બારામાય પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, “જીં કાદાં ચ્યાવોય બોરહો કોઅહે, તી નિરાશ નાંય ઓઅરી.”
પોરમેહેરાય પોતાના લોકહાન નાંય છોડી દેનહા, જ્યાહાન પોરમેહેરાય પેલ્લાનેજ નિવડી લેદા, તુમા જાંઅતેહે, કા પવિત્રશાસ્ત્રમાય એલીયા ભવિષ્યવક્તા બારામાય લોખલાં હેય, કા તો પોરમેહેરાલ ઈસરાયેલી લોકહા વિરુદમાય વિનાંતી કોઅહે.
કાહાકા પવિત્રશાસ્ત્રમાય આબ્રાહામા બારામાય લોખલાં હેય કા, “આબ્રાહામાલ પોરમેહેરાય જીં આખ્યાં ચ્યાવોય ચ્ચે બોરહો કોઅયો એને ચ્યાહાટી પોરમેહેરાય ચ્યાલ ન્યાયી ઠોરવ્યો.”
કાહાકા પવિત્રશાસ્ત્રમાય મિસર દેશા ફારો રાજાલ આખવામાય યેના, “માયે તુલ યાહાટી રાજા બોનાડયો, કા તોથી આંય મા સામર્થ્ય લોકહાન દેખાડું, એને પોતાના હારી ખોબારે પ્રચાર દુનિયા બોદા લોકહાન ઓએ.”
યેજપરમાણે પ્રભુય બી આગના દેની કા જ્યેં માઅહે હારી ખોબાર આખતેહે, ચ્યાહાન હારી ખોબાર વોનાનારાહાય ચ્યાહા જીવના ગોરજા પુર્યો કોઅરા જોજે.
પવિત્રશાસ્ત્રમાય બોજ પેલ્લા ઈ લોખલાં ગીઅલા હેય, કા પોરમેહેર ગેર યહૂદી લોકહાન પોરમેહેરાવોય બોરહો કોઅનાકોય ન્યાયી ઠોરવી, ઈ ઓઅના બોજ પેલ્લા પોરમેહેરાય આબ્રાહામાલ ઈ હારી ખોબાર આખી દેનેલ, કા “તો કોય, બોદા દેશા લોક બોરકાત મિળવી.”
કાય તુમા ઈ વિચાર તે નાંય કોઅય રીયાહા કા પવિત્રશાસ્ત્રા ઈ વચન મતલબ વગર હેય: “તી આત્મા, જ્યાલ ચ્ચાય આમહે માજે બોહાડલાં હેય, મોઠી ઇચ્છાકોય આમહેહાટી ફિકાર કોઅહે”?