10 કાહાકા પવિત્રશાસ્ત્ર આખહે, “જો કાદાં માઅહું પોતાના જીવના આનંદ લા માગહે, એને હારા દિહી એરા માગહે, તે તો ખારાબ વાતો નાંય આખે, એને જુઠા નાંય બોલે.
ઈસુવાય ચ્યાલ જાવાબ દેનો કા, “હારાં કા મા બારામાય તું માન કાહા પૂછતોહો? હારો તે યોકુજ હેય, બાકી તું અનંતજીવનામાય જાં માગે, તોવે આગનાયો પાળ.”
કાહાકા જીં માઅહું દોરત્યેવોય પોતે જીવ બોચાવાં માગહે, તો હાચ્ચાં જીવન ગુમાવી દી, બાકી તુમા જ્યા મા લીદે એને પોરમેહેરા હારી ખોબારે લીદે ચ્યા જીવ દેહે, તો હાચ્ચાં જીવન મેળવી.
ઈસુવે નતનએલાલ ચ્યાપાય યેતો એઇન ચ્યા બારામાય આખ્યાં, “એઆ, ઓ હાચ્ચો ઈસરાયેલી હેય, ચ્યામાય કાયજ જુઠા નાંય મીળે.”
જો પોતાના જીવાલ બોચાવાં માગહે, તો ગુમાવી દેહે, એને જો યા દુનિયામાય પોતાના જીવાલ ગુમાવી દાં માગહે, તો અનંતજીવનાહાટી ચ્ચાલ બોચાવી રાખી.
જો કાદો પોતાલ પોરમેહેરાલ આદર કોઅનારો હુમજે, એને તો ખારાબ વાતો બોલવામાય જીબ કોબજે નાંય રાખે, તો પોતાના દોગો દેહે એને ચ્ચા ભક્તિ નકામી હેય.
યાહાટી, હર જાત્યા ખારાબ વેવહારથી દુર રા, બીજહાન દોગો મા દાહા, કપટી, ડોંગી મા બોનહા, બીજહાન ઓદરાય નાંય કોઅના, એને બીજહા વિરુદ ખારાબ વાતો નાંય આખના.
પવિત્રશાસ્ત્ર આખહે, “નાંય તે ચ્યાય પાપ કોઅયો, એને નાંય ચ્યે કોદહી જુઠા બોલ્યો, યોક વોખાત બી નાંય.”
ચ્યાહાય કોદહીજ જુઠા નાંય બોલ્યેલ, ચ્યાહામાય કાયજ જુઠા નાંય હેય.