1 કરિંથીઓને 15:3 - ગામીત નોવો કરાર3 યાહાટી માયે તુમહાન બોદહા પેલ્લા બોદહા કોઅતા મહત્વા સંદેશ આખ્યો, જો માન પ્રભુ ઈસુ પાઅને મિળલો આતો, તો સંદેશ ઓ હેય, કા જેહેકેન પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય તેહેકેન ઈસુ ખ્રિસ્ત આપહે પાપહાહાટી મોઅઇ ગીયો. Faic an caibideil |