Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 26 - કોલી નવો કરાર


યહુદી આગેવાનોનું ઈસુને મારી નાખવાનું કાવતરૂ
( માર્ક 14:1-2 ; લૂક 22:1-2 ; યોહ. 11:45-53 )

1 જઈ ઈસુએ ઈ બધીય વાતો પુરી કરી, તઈ ઈ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે,

2 તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે.

3 તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં.

4 અને અંદરો અંદર તેઓએ ઈસુને દગાથી પકડીને મારી નાખવા હાટુ કાવતરું કરયુ.

5 પણ તેઓએ કીધુ કે, “તેવારના વખતે નય, નકર ક્યાક એવું નો થાય કે, લોકોમાં બબાલ થાય.”


એક બાય કાક અલગ કરે છે
( માર્ક 14:3-9 ; યોહ. 12:1-8 )

6 જઈ ઈસુ બેથાનિયા ગામમાં સિમોન કોઢિયાના ઘરે હતો,

7 તઈ એક બાય આરસની શીશીમાં બોવ મુલ્યવાન અત્તર લયને ઈસુ પાહે આવી અને ઈ ખાવા બેઠો હતો તઈ એના માથા ઉપર રેડયુ.

8 અને ઈ જોયને ઈસુના ચેલાઓ ગુસ્સે થયા અને કીધુ કે, “આ નુકશાન હુકામ?

9 ઈ અત્તરને વધારે મોંઘી કિંમતે વેસીને એના રૂપીયા ગરીબ લોકોને આપી હકાત.”

10 તઈ ઈસુએ ઈ જાણીને તેઓને કીધુ કે, ઈ બાયને તમે કેમ સતાઓ છો? કેમ કે, એણે તો મારી હાટુ ભલું કામ કરયુ છે.

11 ગરીબો સદાય તમારી હારે છે, પણ હું સદાય તમારી હારે રેવાનો નથી.

12 ઈ બાયે મારા દેહ ઉપર જે અત્તર રેડયુ, ઈ મારા દેહને દાટવા હાટુ તૈયારી કરી છે.

13 હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરૂ છે, ઈ એની યાદગીરીને અરથે કેવામાં આયશે.


યહુદા ઈસુનો વેરી બને છે
( માર્ક 14:10-11 ; લૂક 22:3-6 )

14 તઈ યહુદા ઈશ્કારિયોત જે બાર ચેલાઓમાંથી એક હતો, એણે મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે,

15 “જો હું ઈસુને તમારા હાથમાં પકડાવી દવ તો, તમે મને કેટલા રૂપીયા આપશો?” તેઓએ એને ત્રીહ સાંદીના સિક્કા જોખી દીધા.

16 અને ઈ વખતથી યહુદા ઈસુને દગાથી પકડાવવા હાટુ તક ગોતવા મંડ્યો.


ઈસુનું પાસ્ખા તેવારનું ભોજન
( માર્ક 14:12-21 ; લૂક 22:7-13 , 21-23 ; યોહ. 13:21-30 )

17 પાસ્ખા તેવારના પેલા દિવસે ચેલાઓએ ઈસુની પાહે આવીને પૂછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તૈયાર કરી જેથી આપડે એને ખાય હકી?”

18 તઈ એણે કીધુ કે, “નગરમાં એક માણસની પાહે જાવ જેની હારે મેં પેલાથી જ વાત કરી છે એને કયો કે, ગુરુ કેય છે કે, મારો વખત પાહે આવ્યો છે, હું મારા ચેલાઓ હારે તારી ઘરે પાસ્ખાનો તેવાર મનાવવાનો છું”

19 ઈસુએ જેમ ચેલાઓને કીધુ હતું એવુ જ તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તૈયાર કરયુ.

20 જઈ હાંજ પડી તઈ ઈસુ બાર ચેલાઓની હારે ખાવા બેઠો.

21 જઈ તેઓ ખાતા હતા તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, તમારામાંનો એક મને વેરીઓના હાથમાં દગાથી પકડાયશે.”

22 તઈ ઈ વાત ઉપર તેઓ ઘણાય દુખી થયાં અને તેઓમાના બધાય એને પૂછવા લાગ્યા કે, “પરભુ શું ઈ હું છું?”

23 ઈસુએ જવાબ દીધો કે, “જેણે મારી હારે થાળીમાં હાથ નાખ્યો છે ઈ જ મને દગાથી પકડાયશે.

24 હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.”

25 તઈ એને પકડાવનાર યહુદાએ એને કીધુ કે, ગુરુ શું ઈ હું છું? તે કેય છે કે, “તે પોતે જ કીધું.”


પરભુ ભોજન
( માર્ક 14:22-26 ; લૂક 22:14-20 ; 1 કરિં. 11:23-25 )

26 તેઓ ખાતા હતા તઈ ઈસુએ હાથમાં રોટલી લયને, પરમેશ્વરનો આભાર માનીને તોડી અને ચેલાને આપીને કીધુ કે, “લ્યો આ ખાવ; આ મારો દેહ છે.”

27 પછી એણે પ્યાલો લયને પરમેશ્વરનો આભાર માનીને પોતાના ચેલાઓને આપીને કીધું કે, “તમે બધાય એમાંથી પીવો,

28 કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે.

29 હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું મારા બાપના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”

30 તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.

31 તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે બધાય આજ હાંજે મને છોડીને વયા જાહો કેમ કે, શાસ્ત્રમાં આ લખેલુ છે કે, હું ઘેટા પાળકને મારય, અને ટોળાના ઘેટા વિખાય જાહે.”

32 “પણ મરેલામાંથી જીવતા થયા પછી, હું તમારી પેલા ગાલીલ જિલ્લામાં જાય અને ન્યા તમને મળય.”

33 તઈ આ વાત ઉપર પિતરે એને જવાબ દીધો કે, “જો બધાય તને છોડી દેહે અને ભાગી જાહે, પણ હું નય ભાગું.”

34 ઈસુએ એને કીધુ કે, “હું હાસુ કવ છું કે, આજે રાતે કુકડો બોલ્યા પેલા તું ત્રણ વાર મારો નકાર કરય.”

35 પિતરે એને કીધુ કે, “જો તારી હારે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નય કરું.” અને બધાય ચેલાઓએ એમ જ કીધુ.


ઈસુ એકલો પ્રાર્થના કરે છે
( માર્ક 14:32-42 ; લૂક 22:39-46 )

36 તઈ ઈસુ તેઓની હારે ગેથસેમાને નામે એક ઠેકાણે આવ્યો અને ચેલાઓને કીધુ કે, “હું ન્યા જયને પ્રાર્થના કરું છું ન્યા હુધી તમે આયા બેહો.”

37 પિતર અને ઝબદીના બેય દીકરા યાકુબ અને એનો ભાઈ યોહાનને હારે લય પોતે દુખી થયને હોગ કરવા લાગ્યો.

38 તઈ ઈસુએ તેઓને કીધુ કે, “મને એવું લાગે છે કે, હું મરવાની ઘડીમાં છું, ઈ હાટુ તમે આયા મારી હારે જાગતા રયો.”

39 પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.”

40 પછી એણે ચેલાઓ પાહે આવીને તેઓને હુતા જોયા અને પિતરને કીધુ કે, “શું તમે મારી હારે એક કલાક પણ જાગી હકતાં નથી?

41 જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમે પરીક્ષણમાં નો આવો! આત્મા તો તૈયાર છે, પણ દેહ નિર્બળ છે.”

42 વળી ઈસુએ બીજીવાર જયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, આ પ્યાલો મારા પીધા વગર આઘો નો થય હકે; તો તારી ઈચ્છા પરમાણે થાય.”

43 તઈ ઈસુએ ફરીથી આવીને તેઓને પાછા હુતા જોયા કેમ કે, તેઓ બોવ નીંદરમાં હતા.

44 ઈ ફરીથી તેઓને મુકીને ગયો, અને ત્રીજીવાર ઈ જ પ્રાર્થના કરી.

45 તઈ ઈસુએ ચેલાઓની પાહે આવીને કીધુ કે, “હવે હુતા રયો, અને પોરો ખાવ, જોવ ઈ વખત પાહે આવ્યો છે, અને માણસનો દીકરો પાપી લોકોના હાથમાં પકડાવવામાં આયશે,

46 ઉઠો, આપડે જાયી, જુઓ, મને દગાથી પકડાવી દેનાર છે ઈ આવી ગયો છે.”


ઈસુ પકડાય છે
( માર્ક 14:43-50 ; લૂક 22:47-53 ; યોહ. 18:3-12 )

47 ઈસુ હજી બોલતો હતો એટલામાં જોવ, બાર ચેલાઓમાનો એક એટલે યહુદા એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યા હતા.

48 હવે એને પકડાવનાર યહુદાએ તેઓને નિશાની આપી હતી કે, “જેને હું જયને સુંબન કરય ઈ જ ઈ માણસ છે, એને પકડી લેજો.”

49 તરત જ યહુદાએ ઈસુ પાહે આવીને કીધુ કે, “હે ગુરુ સલામ” અને ઈ એને સુમ્યો.

50 ઈસુએ એને કીધુ કે, “હે ભાઈબંધ જે તું કરવાને આવ્યો છે ઈ તું કર.” તઈ તેઓએ એની પાહે આવીને ઈસુ ઉપર હાથ નાખીને એને પકડી લીધો.

51 પછી જોવ ઈસુના સાથીઓમાંથી એકે હાથ લાંબો કરીને, પોતાની તલવાર કાઢીને, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો.

52 તઈ ઈસુએ એને કીધુ કે, “તારી તલવાર પાછી તારી મ્યાનમાં રાખ કેમ કે, જેટલા તલવાર પકડે છે, એટલા તલવારથી જ મારી નખાહે.

53 શું તું નથી હમજતો કે, હું મારા બાપની પાહે માંગુ, તો ઈ હમણા જ સિપાયની બાર ટુકડીઓ કરતાં, વધારે સ્વર્ગદુતો મારી પાહે મોકલી દેહે?

54 પણ શાસ્ત્રવચનમાં લખ્યું છે કે, એમ જ બધીય વાતો થાવી જોયી, ઈ કેવી રીતે પુરી થાહે?”

55 ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.”

56 પણ આગમભાખયાઓના વચનો પુરા થાય ઈ હાટુ આ બધુય થયુ છે, તઈ બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.


યહુદી આગેવાનો હામે ઈસુ
( માર્ક 14:53-65 ; લૂક 22:54-55 , 63-71 ; યોહ. 18:13-14 , 19-24 )

57 પછી જેઓએ ઈસુને પકડયો હતો તેઓ જ્યાં યહુદી નિયમના શિક્ષકો અને વડીલો ભેગા થયા હતા અને કાયાફા પ્રમુખ યાજક હોતન હતો એની પાહે એને લય ગયા.

58 પિતર છેટો રયને ઈસુની વાહે વાહે પ્રમુખ યાજકના ઘરના આંગણામાં આવ્યો, અને અંદર જયને શું થાહે? ઈ જોવા હાટુ સોકીદારોની પાહે બેહી ગયો.

59 અને ઈસુને મારી નાખવા હાટુ મુખ્ય યાજકો અને આખી યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં એની વિરુધ ખોટી સાક્ષીઓ ગોતતા હતા.

60 પણ બોવ બધા ખોટા સાક્ષીઓ આવ્યા છતાં પણ કોય પુરાવો નો મળ્યો. છેલ્લે બે માણસો આવ્યા.

61 અને કીધુ કે, “એણે અમને એમ કીધુ હતું કે, હું પરમેશ્વરનાં મંદિરને તોડી નાખય અને એને ત્રણ દિવસમાં પાંછુ બનાવય.”

62 તઈ પ્રમુખ યાજકે ઉભા થયને એને પુછયું કે, “શું તું કેમ કાય જવાબ નથી દેતો? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે?”

63 પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.”

64 ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,”

65 તઈ પ્રમુખ યાજકે ગુસ્સે થયને પોતાના લુગડા ફાડીને કીધુ, એણે પરમેશ્વરની નિંદા કરી છે, હવે આપડે બીજા સાક્ષીઓની જરૂર નથી. જોવો, તમે ઈ નિંદા હાંભળી?

66 તમે શું વિસારો છો? તેઓએ જવાબ દીધો કે, “ઈ મોતની સજાને લાયક છે.”

67 તઈ તેઓએ એના મોઢા ઉપર થુકીને, એને ઢીકા મારયા અને બીજાઓએ એને લાફો મારયો અને ઠેકડી કરીને કીધુ કે,

68 “હે મસીહ, જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવ કે, તને કોણે મારો!”


પિતરનો નકાર
( માર્ક 14:66-72 ; લૂક 22:56-62 ; યોહ. 18:15-18 , 25-27 )

69 પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.”

70 પણ એણે બધાયની આગળ નકાર કરીને કીધુ કે, “હું એને ઓળખતો નથી.”

71 પછી ઈ આંગણાના દરવાજા પાહે ગયો, તઈ બીજી દાસીએ એને જોયને કીધુ કે, “આ હોતન નાઝરેથ નગરના ઈસુની હારે હતો.”

72 પણ એણે હમ ખાયને પાછી ના પાડીને કીધુ કે, “હું, ઈ માણસને ઓળખતો નથી.”

73 થોડીકવાર પછી પાહે ઉભેલાઓએ પિતરની પાહે આવીને કીધુ કે, “ખરેખર તું તેઓમાંથી એક છો કેમ કે, તારી બોલીથી તું ઓળખાણમાં આવે છે.”

74 તઈ ઈ હરાપ દેવા અને હમ ખાવા મંડ્યો કે, “હું ઈ માણસને ઓળખતો નથી.” ઈ બોલતો હતો અને તરત જ કુકડો બોલ્યો.

75 તઈ પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યા અગાવ તું મારો ત્રણ વાર નકાર કરય.” પછી ઈ બારે જયને દુખી થયને ખુબ રોયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan