લૂકની સુવાર્તા 20 - કોલી નવો કરારઈસુના અધિકાર વિષે પ્રશ્ન 1 એક દિવસે એવુ બનું કે, જઈ ઈ મંદિરમાં લોકોને શિક્ષણ આપતો હતો અને હારા હમાસાર હંભળાવી રયો હતો, તઈ મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો, અને યહુદી વડીલો એની પાહે ઉભા રયા. 2 અને તેઓ કેવા મંડયા કે, “અમને કે, તું ક્યાં અધિકારથી આ કામ કર છો, તને આ અધિકાર કોણે આપ્યો?” 3 ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું પણ તમને એક પ્રશ્ન પૂછું છું, ઈ મને કયો, 4 યોહાનનું જળદીક્ષા સ્વર્ગથી કરવામા આવ્યું કે માણસોથી?” 5 તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, જો આપડે કેહુ કે, સ્વર્ગથી, તો ઈ કેહે કે, “તઈ તમારે એની ઉપર વિશ્વાસ કરવો જોયી” 6 પણ જો આપડે કેયી કે, ઈ ખાલી માણસોએ એને જળદીક્ષા દેવાનું કીધુ હતું, તો લોકો આપણને પાણાઓ મારીને મારી નાખશે, કેમ કે, તેઓ આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો. 7 જેથી તેઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે નથી જાણતા કે, યોહાનનું જળદીક્ષા સ્વર્ગથી કરવામા આવ્યું કે, માણસોથી.” 8 ઈસુએ તેઓને કીધુ કે, “હું હોતન તમને નય કવ કે, ક્યા અધિકારથી હું આ કામ કરું છું.” દ્રાક્ષાવાડીના ખેડુતોનો દાખલો 9 પછી ઈસુએ લોકોને આ દાખલો બતાવ્યો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી. એણે કોય માણસને દ્રાક્ષાવાડી ભાગવી આપી. પછી ઈ બીજા દેશમાં ગયો અને ન્યા ઈ ઘણાય વખત હુધી રોકાણો. 10 ફળ આવે ઈ મોસમમાં દ્રાક્ષાવાડીનો ધણી પાછો આવ્યો; અને એણે પોતાના ચાકરોમાંથી એક ચાકરને એનો ભાગ લેવા હાટુ ભાગ્યાવાળા ખેડૂતોની પાહે મોકલ્યો. પણ ઈ ખેડૂતોએ એને પકડીને મારીને કાય આપ્યા વગર ખાલી હાથે પાછો મોકલી દીધો. 11 પછી દ્રાક્ષાવાડીના માલિકે એક હજી બીજા ચાકરને ખેડૂતોની પાહે મોકલ્યો; પણ તેઓએ એને પણ મારયો, અને અપમાન કરીને, એને કાય પણ આપ્યા વગર જ પાછો કાઢી મુક્યો. 12 પછી માલિકે ચાકરને મોકલ્યો; અને તેઓએ એને પણ ઘાયલ કરીને કાઢી મુક્યો. 13 તઈ દ્રાક્ષાવાડીના માલિકે કીધું કે, “હવે હું શું કરું? હું મારા વાલા દીકરાને મોક્લય, જેથી એને જોયને કદાસ માન રાખશે.” 14 પણ ખેડૂતોએ જઈ એને જોયો તઈ તેઓએ એકબીજાને અંદરો અંદર પાક્કું કરીને કીધું કે, આ વારસદાર છે, હાલો, આપડે એને મારી નાખી જેથી વારસો આપડો થાય. 15 અને ન્યા ખેડૂતોએ દીકરાને પકડીને દ્રાક્ષાવાડીમાંથી બારે કાઢીને મારી નાખ્યો; ઈ હાટુ દ્રાક્ષાવાડીનો માલીક તેઓનું શું કરશે? 16 માલીક આયશે અને ખેડુતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને હોપશે. લોકોએ આ હાંભળીને કીધું કે, “પરમેશ્વર આવું નો કરવું જોયી.” 17 પણ ઈસુએ તેઓની બાજુએ જોયીને કીધું કે, “આ જે લખેલુ છે એનો અરથ શું છે?, એટલે, જે પાણાનો બાંધનારાઓએ નકાર કરયો ઈજ ખૂણાનો મુખ્ય પાણો થયો. 18 આ પાણા ઉપર જે કોય પડશે, એના ટુકડે ટુકડા થાય જાહે, પણ જેની ઉપર ઈ પાણો પડશે એનો ભૂકો થય જાહે.” કૈસર રાજાને કર ભરવો કે નય? 19 યહુદી નિયમના શિક્ષકો અને મુખ્ય યાજકોએ ઈજ ઘડીએ ઈસુને પકડવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, ઈ એવુ હમજા કે, એણે આ દાખલો આપણને કીધો છે. 20 ઈસુ ઉપર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દાવો કરનારાઓએ તપાસ કરનારાને મોકલ્યા, જેથી તેઓ એને વાતમાં પકડીને રાજ્યપાલના અધિકારમાં હોપી દેય. 21 જેથી તપાસ કરનારાઓએ એને પુછયું કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તુ હાસુ બોલ છો અને શીખવાડ છો અને કોયનો પક્ષપાત કરતો નથી, પણ પરમેશ્વરનો મારગ હાસાયથી બતાય છો. 22 તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?” 23 પણ ઈસુ તેઓની સાલાકી હંમજી ગયો અને તેઓને કીધુ કે, 24 “મને એક દીનારનો (જે એક દિવસની મજુરી બરાબર) સિક્કો બતાવો; સિકકા ઉપર કોનું નામ અને કોની છાપ છે?” તેઓએ કીધું કે, “રોમી સમ્રાટનું છે.” 25 ઈસુએ તેઓને કીધું કે, “જે રોમી સમ્રાટનું છે ઈ રોમી સમ્રાટને અને જે પરમેશ્વરનું છે ઈ પરમેશ્વરને સુકવી દયો.” 26 લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી હક્યાં નય, અને એના જવાબથી નવાય પામીને તેઓ છાનામના રયા. એક બાયના હાત ધણીનો દાખલો ( માથ્થી 22:23-33 ; માર્ક 12:18-27 ) 27 તઈ સદુકી ટોળાના લોકોમાંથી કેટલાક લોકોએ ઈસુની પાહે આવીને પુછયું કે, મરેલામાંથી જીવતા થાય જ નય. 28 હે ગુરુ, મુસાએ આપડી હાટુ લખ્યું છે કે, જો પરણેલો માણસ મરી જાય, એની બાયને બાળક હોય નય, તો પછી એના ભાઈને ઈ બાયને પરણવું જોયી, પછી તેઓ મરેલા ભાઈ હાટુ કુળ આગળ વધારે. 29 ન્યા હવે હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો. 30 પછી બીજા ભાઈએ રંડાયેલી બાયની હારે લગન કરયા ઈ હોતન મરી ગયો. 31 અને ત્રીજા ભાઈએ ઈ બાયની હારે લગન કરયા અને ઈ હોતન મરી ગયો. આવી જ રીતે હાતેય ભાઈઓ એની હારે લગન કરીને બાળકો વગર જ મરી ગયા. 32 પછી ઈ બાય હોતન મરી ગય. 33 તો પછી આ બાય મરેલામાંથી જીવતા થાહે, તઈ કોની બાયડી થાહે? કેમ કે, હાતેયની ઈ બાયડી બની હતી. 34 ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, આ જગતમાં માણસો બાયડીઓ લેહે, અને લોકો તેઓની છોકરીઓ માણસોને તેઓના લગનમાં આપશે. 35 પણ જે લોકો ઈ યુગના અને મરેલામાંથી જીવતા ઉઠવા હાટુ લાયક ઠરશે, તો તેઓ નય લગન કરે નય કે, ફરીથી મરશે, પણ ઈ સ્વર્ગનાં સ્વર્ગદુત જેવા હશે. અને મરેલામાંથી જીવતા થયાની લીધે ઈ પરમેશ્વરનાં બાળકો બનશે. 36 ઈ જીવનમાં સ્વર્ગદુત જેવા હોવાના કારણે તેઓ કોયદી મરશે નય, અને તેઓ પરમેશ્વરનાં દીકરાઓ છે કારણ કે, તેઓ મરેલામાંથી જીવતા થયા છે. 37 પણ મરેલા જરૂર જીવતા થાય છે. મુસાને પણ બળતા ઝાડવામાં એની નિશાની આપી છે કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું. 38 પરમેશ્વર તો મરેલાઓનો નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છે, કેમ કે, એની લીધે બધાય લોકો જીવે છે. 39 તઈ ઈ હાંભળીને યહુદી નિયમના શિક્ષકોએ જવાબ દીધો કે, “હે ગુરુ, તમે બોવ હારું કીધું.” 40 ઈ પછી કોયને ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો થય. મસીહ દાઉદનો દીકરો ( માથ્થી 22:41-46 ; માર્ક 12:35-37 ) 41 પછી ઈસુએ તેઓને કીધું કે, મસીહ દાઉદ રાજાનો દીકરો છે એમ માણસો કેમ કય છે? 42 કેમ કે, દાઉદે પોતે જ ગીતશાસ્ત્રમાં કીધું છે કે, “પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધું કે, તુ મારી જમણી બાજુ બેહ. 43 જ્યાં હુધી કે, હું તારા વેરીઓને તારા પગ તળે કરી દવ નય. ન્યા હુધી તું મારી જમણી બાજુ બેહ. 44 દાઉદ રાજા પોતે એને પરભુ કયને બોલાવે છે તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય?” યહુદી નિયમના શિક્ષકો વિરુધ સેતવણી ( માથ્થી 23:1-36 ; માર્ક 12:38-40 ; લૂક 11:37-54 ) 45 જઈ બધાય માણસો ઈસુને ધ્યાનથી હાંભળતા હતાં, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, 46 “યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો. ઈ લાંબા લુગડા પેરીને મારગોમાં ફરવાનું અને સોકમાં લોકો તેઓને સલામ કરે, અને માન મેળવા યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં મુખ્ય આસનો ઉપર બેહવાનું અને જમણવારમાં પણ મુખ્ય જગ્યાઓમાં બેહવાનું એને વધારે ગમે છે. 47 તેઓ રંડાયેલીઓની માલ-મિલકત અને ઘરની વસ્તુઓ પસાવી પાડે છે, અને લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વરથી એને સોક્કસ કડક સજા મળશે.” |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation