લૂકની સુવાર્તા 2 - કોલી નવો કરારઈસુનો જનમ ( માથ્થી 1:18-25 ) 1 ઈ દિવસોમાં રોમી સમ્રાટ ઓગસ્તસે એવો હુકમ બાર પાડયો કે, “રોમી રાજ્યના બધાય લોકોના નામ નોધવામાં આવે.” 2 આ પેલી વસ્તી ગણતરી ઈ વખતમાં થય. જઈ કુરેનિયસ સિરિયા પરદેશનો રાજ્યપાલ હતો. 3 અને બધાય લોકો પોતપોતાના નામ નોંધાવા હાટુ તેઓના ગામડે ગયા. જ્યાં તેઓના વડવાઓ રેતા હતા. 4 જેથી યુસફ પણ ગાલીલ પરદેશના નાઝરેથ શહેરના યહુદીયા વસે, દાઉદનું જે શહેર બેથલેહેમ કેવાય છે, એમા ગયો કેમ કે, ઈ દાઉદના કુળનો અને પરિવારનો હતો. 5 ઈ પોતાની હગાય કરેલી બાય મરિયમ જે ગર્ભવતી હતી, એને લયને પોતાનુ નામ નોંધાવવા ગયો. 6 જઈ તેઓ બેથલેહેમ પૂગ્યા, એટલામાં મરિયમને બાળક જણવાનો વખત આવ્યો, 7 અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી. ભરવાડો અને દુતો 8 ઈ દેશમાં કેટલાક ઘેટાપાળકો હતાં, જેઓ રાતે ખેતરમાં રયને પોતાના ઘેટાના ટોળાને હાસવતા હતા. 9 તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત તેઓની પાહે આવીને ઉભો રયો, અને પરભુનો મહિમામય અંજવાળું તેઓની આજુ-બાજુ સમકયું, અને તેઓ ઘણાય બીય ગયા. 10 પણ સ્વર્ગદુતે તેઓને કીધું કે, “બીવોમાં; કેમ કે જોવો, હું મોટા આનંદના હારા હમાસાર તમને કવ છું, ઈ બધાય લોકો હાટુ થાહે. 11 કેમ કે, આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારી હાટુ એક તારનાર જનમો છે, અને ઈ મસીહ પરભુ છે. 12 અને તમારી હાટુ ઈ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડાંમાં વીટાળેલો અને ગભાણમાં પડેલો જોહો.” 13 તઈ અસાનક ઈ સ્વર્ગદુતની હારે બીજા સ્વર્ગદુતોના ટોળાએ પરમેશ્વરની સ્તુતિ કરીને એવુ કેતા દેખાણા કે, 14 “બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.” 15 જઈ સ્વર્ગદુતો તેઓની પાહેથી સ્વર્ગમા ગયા પછી ઈ ઘેટા પાળકોએ એકબીજાને કીધું કે, “હાલો, આપડે બેથલેહેમ શહેરમાં જયને આ સંદેશ જેની ખબર પરભુએ આપણને આપી છે ઈ જોયી.” 16 અને તેઓએ ઉતાવળથી જયને મરિયમ અને યુસફને અને ગભાણમાં પડેલા બાળકને જોયો. 17 જઈ તેઓએ ઈ જોયું પછી જે વાત સ્વર્ગદુતોએ ઈ બાળક વિષે કીધી હતી, ઈ તેઓએ કય બતાવી. 18 જે વાતો ઘેટા પાળકોએ તેઓને કીધી, તેઓ બધાય હાંભળનારા સોકી ગયા. 19 પણ મરિયમે ઈ બધીય વાતો મનમા રાખીને ઈ વિષે વિસાર કરતી રય. 20 અને જેવું સ્વર્ગદુતોએ ઈ ઘેટા પાળકોને કીધું હતું, એવુ જ ઈ બધાય હાંભળીને અને જોયને પરમેશ્વરનો મહિમા અને સ્તુતિ કરવા પાછા ગયા. ઈસુનું નામકરણ 21 જઈ બાળકના જન્મના આઠ દિવસ પુરા થયા પછી એની સુન્નત કરવાનો વખત આવ્યો. તઈ તેઓએ એનુ નામ ઈસુ પાડયુ, જે નામ મરિયમ ગર્ભવતી નોતી ઈ પેલા સ્વર્ગદુતે પાડયુ હતું. મંદિરમાં ઈસુનો અર્પણવિધિ 22 જઈ મુસાના નિયમ પરમાણે મરિયમ અને યુસુફના શુદ્ધિકરણના દિવસો પુરા થયા, તઈ ઈસુને પરમેશ્વરની હામે અર્પણ કરવા હાટુ યરુશાલેમના મંદિરમાં લય ગયા. 23 પરભુના શાસ્ત્રમાં જે લખ્યું છે ઈ પરમાણે, “જે પરિવારમાં પેલો દીકરો જનમ લેય છે એને પરભુની હાટુ પવિત્ર ગણવો જોયી.” 24 અને પરભુના નિયમશાસ્ત્ર પરમાણે તેઓ કબુતરની એક જોડ કા હોલાના બે બસ્સાનું બલિદાન સડાવા ગયા. 25 જોવ ઈ વખત શિમયોન નામે એક માણસ યરુશાલેમ શહેરમાં હતો, ઈ પરમેશ્વરની ભગતી કરનારો અને ન્યાયી માણસ હતો, અને પવિત્ર આત્મા એની હારે હતો, ક્યારનો આવીને મસીહની આવવાની વાટ જોતો હતો, જેને મોકલનારનો વાયદો પરમેશ્વરે કરયો હતો કે, ઈ આવે અને ઈઝરાયલ દેશના લોકોને દિલાસો આપે. 26 પવિત્ર આત્માએ એને બતાવ્યું કે, પરભુ મસીહને જોયા પેલા તુ મરય નય. 27 ઈ દિવસે પવિત્ર આત્માની દોરવણીથી સિમોન મંદિરમાં આવ્યો, તઈ ઈસુના માં-બાપ નિયમશાસ્ત્રની વિધિ પરમાણે કરવા હાટુ ઈસુને મંદિરમાં લય આવ્યા. 28 તઈ સિમોને બાળક ઈસુને ખોળામાં લયને પરમેશ્વરની સ્તુતિ કરતાં કીધું કે, 29 ઓ પરભુ, હવે તારા વચન પરમાણે તુ મને, તારા દાસને શાંતિથી મરવા દે. 30 કેમ કે, મે તારું તારણ આપનારને જોય લીધો છે, જેને ઈ બધાય લોકોને બસાવવા હાટુ મોકલો છે. 31 જેને ઈ બધાય લોકોની હામે તયાર કરયુ છે. 32 ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે. 33 સિમોને ઈસુ વિષે જે કાય કીધું ઈ હાંભળીને એનામાં બાપ નવાય પામ્યા. 34 શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે. 35 પરિણામ પરમાણે પરમેશ્વર ઘણાય લોકોના હૃદયનાં વિસારો પરગટ કરશે અને તારા પોતાના જીવને તલવારથી વીંધી નાખશે.” 36 આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના નામે એક આગમભાખનારી હતી, અને ઈ બોવ ગવઢી હતી. ઈ લગન કરયા પછી હાત વરહ હુધી પોતાના ધણીની હારે રેય. 37 ઈ સોર્યાસી વરહથી રંડાએલી હતી; ઈ મંદિરમાંથી જાતી નોતી અને રાત દિવસ ઉપવાસ અને પ્રાર્થના સહીત પરમેશ્વરનું ભજન કરયા કરતી. 38 અને ઈ જ વખતે ઈ આવીને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી, અને ઈ બધાયને જે યરુશાલેમ શહેરના લોકો તારણની વાટ જોતા હતાં, ઈ બાળકના વિષે ઈ વાતો કરવા લાગી. નાઝરેથ પાછા ફરવું 39 પરભુનાં નિયમશાસ્ત્ર પરમાણે બધુય કરી નાખ્યુ ઈ પછી તેઓ યુસુફ અને મરિયમ ગાલીલ પરદેશમા પોતાના શહેર નાઝરેથમાં પાછા ગયા. 40 બાળક મોટો થયો અને બળવાન થયો અને બુદ્ધિથી ભરપૂર થતો ગયો અને પરમેશ્વરની કૃપા એની ઉપર હતી. બાર વરહની ઉમરે ઈસુ મંદિરમાં 41 ઈસુના મા-બાપ દરેક-વરહે પાસ્ખા તેવારમાં યરુશાલેમ શહેરમાં જાતા હતા. 42 જઈ ઈસુ બાર વરહનો હતો, તઈ તેઓ તેવાર હાટુ યરુશાલેમ શહેરમાં પાછા ગયા, જેમ તેઓ કરતાં હતા. 43 જઈ તેવારના દિવસો પુરા કરીને તેઓ પાછા જાવા લાગ્યા, પણ ઈસુ યરુશાલેમ શહેરમાં જ રય ગયો; અને એનામાં બાપને ઈ ખબર નોતી. 44 પણ એના સાથીઓને હારે હશે, એવુ ધારીને તેઓ એક દિવસ જેટલું હાલી ગયા, પછી પોતાના હગાઓમાં અને એના ઓળખીતાઓમા એને ગોતવા લાગ્યા. 45 પણ ઈસુ તેઓને જડયો નય, તઈ તેઓ એને ગોતતા ગોતતા યરુશાલેમ શહેરમાં પાછા આવી ગયા. 46 ત્રણ દિવસ પછી તેઓએ એણે મંદિરના ફળીયામાં ધરમગુરુઓની વસમાં બેઠેલો તેઓથી હાંભળતા અને તેઓને સવાલ કરતો જોયો. 47 અને જેટલા લોકોએ ઈસુથી હાંભળ્યું, ઈ બધાય એની બુદ્ધિ અને જવાબોથી નવાય પામ્યા. 48 ઈ જોયને એના માં-બાપ સોકી ગયા, અને એની માંએ એને પુછયું કે, “દીકરા, તે અમારી હારે આવી રીતે કેમ કરયુ? જો હું અને તારો બાપ હેરાન થયને તને ગોતતા હતા.” 49 ઈસુએ એનામાં બાપને કીધું કે, “તમે કેમ મને ગોત્યો? શું તમે જાણતા નોતા કે, મારા બાપના ઘરે મારે હોવું જરૂરી છે?” 50 પણ આ જે વાત એણે તેઓને કીધી, એનો અરથ તેઓ કાય હંમજ્યા નય. 51 તઈ ઈસુ તેઓની હારે ગયો અને નાઝરેથ આવીને ઈ તેઓની આધીન રયો; અને એની માંએ ઈ બધીય વાતો એના હૃદયમાં રાખી. 52 જેમ વરહ વિતતા ગયા એમ ઈસુ બુદ્ધિમાં, કદમાં, પરમેશ્વરની અને લોકોની કૃપામાં વધતો ગયો. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation