Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 8 - કોલી નવો કરાર


છીનાળવાને લીધે પકડાયેલી બાય

1 ઈસુ જૈતુનના ડુંઘરા ઉપર ગયા.

2 બીજા દિવસે હવારે ઈ પાછા મંદિરના ફળીયામાં ગયો, અને ધણાય લોકો એની પાહે આવ્યા, અને ઈ બેહીને તેઓને શિક્ષણ દેવા લાગ્યો.

3 તઈ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકોના ટોળાએ એક બાયને લયને આવ્યા, આ બાય છીનાળવા કરતાં પકડાય ગય. અને એને બધાય લોકોની હામે ઉભી કરી દીધી.

4 તેઓએ ઈસુને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, આ બાય છીનાળવા કરતી પકડાય છે.

5 આપણને એવી આજ્ઞા આપતા કીધું કે, નિયમથી મુસાએ આપણને એવી આજ્ઞા આપી છે કે, ઈ બાયને પાણા મારી મારીને મારી નખાય તો તમે એની વિષે શું કયો છો?”

6 તેઓએ ઈસુને ઓળખવા હાટુ આ વાત કરી, જેથી એની ઉપર કોય આરોપ લગાડવા હાટુ કોય વાત મળી જાય, પણ ઈસુ નમીને આંગળીથી જમીન ઉપર ક્યાક લખવા મંડયો.

7 જઈ તેઓ એને પૂછતા રયા, તો એને ઉભા થયને તેઓને કીધું કે, “તમારામાથી કોય પણ ક્યારેય પાપનો કરયો હોય, એવા એને બધાયથી પેલા પાણા મારે.”

8 અને ઈસુ પાછો નમીને જમીન ઉપર આંગળીથી લખવા મંડયો.

9 આ હાંભળીને જે લોકો ઈ બાયને ન્યા લયને આવ્યા હતાં એમાંથી નાના મોટા એક એક કરીને બધાય વયા ગયા, ઈ જાણીને કેય ઈ બધાય પાપી છે. ન્યા ઈસુ એકલો રય ગયો, અને ઈ બાય હજી લગી ન્યા જ ઉભી રયતી.

10 ઈસુ ઉભો થયને એને પુછયું કે, “બાય, ઈ બધાય લોકો ક્યા વયા ગયા? શું કોયે તને ગુનેગાર ઠરાવી નથી?”

11 ઈ બાયે જવાબ દીધો કે, “ગુરુ, કોયે પણ મને દંડ નથી દીધો,” ઈસુએ કીધું કે, “તો હું પણ તને દંડ નથી દેતો, હવે ઘરે વયજા, અને હવેથી પાપનો કરતી.”


ઈસુ જગતનું અજવાળુ

12 તઈ પાછુ ઈસુએ લોકોને કીધું કે, “જગતનું અજવાળુ હું છું, જે કોય મારું શિક્ષણ પામશે, ઈ અંધારામાં નય હાલે, પણ ઈ એવા અજવાળાને પામશે જે અનંતજીવન દેય છે.”

13 ફરોશી ટોળાના લોકોના ટોળાએ એને કીધું કે, “તારી વાતુ હાસી નથી, કેમ કે તુ ખાલી પોતાના વખાણ કરે છે.”

14 ઈસુએ તેઓને કીધું કે, “જો હું પોતે જ મારી સાક્ષી આપું છું, તો પણ મારી વાતો હાસી છે, કેમ કે હું જાણું છું કે, હું ક્યાંથી આવ્યો છું, ક્યા જાવ છું? પણ તમે નથી જાણતા કે, હું ક્યાંથી આવું છું, અને ક્યા જાવ છું

15 તમે કોય માણસનો નજરથી ન્યાય કરો છો, પણ હું કોયનો ન્યાય કરતો નથી.

16 અને જો હું કોયનો ન્યાય કરું, તોય મારો ન્યાય હાસો છે, કેમ કે, હું એકલો નથી, પણ હું બાપની હારે છું જેણે મને મોકલ્યો છે.

17 મૂસાના નિયમમાં પણ લખ્યું છે કે, બે માણસની સાક્ષી હાસી માનવામાં આવે છે.

18 એક તો હું પોતે મારા વિષે સાક્ષી દવ છું, અને બીજો મારો બાપ મારી વિષે સાક્ષી દેય છે જેણે મને મોકલ્યો છે.”

19 ઈ હાટુ તેઓએ ઈસુને પુછયું કે, “તારો બાપ ક્યા છે?” ઈસુએ જવાબ દીધો કે, “નો તો તમે મને ઓળખોશો, અને નથી મારા બાપને ઓળખતા, જો મને ઓળખત તો તમે મારા બાપને પણ ઓળખત.”

20 આ બધીય વાતો એને મંદિરમાં દાન પેટીઓની હામે શિક્ષણ દેતા કીધું, પણ કોયે એને પકડયો નય; કેમ કે, એનો વખત હજી હુંધી આવ્યો નોતો. હું જાવ છું ન્યા તુ આવી હકતો નથી.


પોતાના વિષે ઈસુની વાત

21 ઈસુએ પાછુ લોકોને કીધું કે, “હું જાવાનો છું અને તમે મને ગોતશો, પણ તમે પોતાના પાપો માફ થયા વગર મરી જાહો. કેમ કે, જ્યાં હું જાવ છું, ન્યા તમે નય આવી હકો.”

22 પણ યહુદી લોકોના આગેવાનોએ કીધું કે, “શું ઈ ક્યાક આપઘાત તો નય કરી લેય? કેમ કે, ઈ એમ કેય છે કે, જ્યાં હું જાવ છું, ન્યા તુ નય આવી હકે.”

23 ઈસુએ તેઓને કેતો રયો કે, “તમે આ ધરતી ઉપર જનમ લીધો છે, પણ હું સ્વર્ગથી આવ્યો છું, તમે આ જગતના છો, પણ હું આ જગતનો નથી.

24 ઈ હાટુ હું તમને કવ છું કે, તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો જો તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં કે, હું ઈજ છું, તો તમારા પાપ માફ થયા વગર તમે મરી જાહો.”

25 તઈ યહુદી લોકોના આગેવાનોએ એને પુછયું કે, “તુ કોણ છે?” ઈસુએ એને જવાબ દીધો કે, “જ્યાંથી મે શિક્ષણ દેવાનું સાલું કરયુ છે, ત્યારથી તમને કેતો આવ્યો છું કે, હું કોણ છું”

26 તમારો ફેસલો કરવા હાટુ, મારે તમારા વિષે ધણું બધુય કેવું છે, પણ મને મોકલનારો હાસો છે, અને જે કાય મે એનાથી હાંભળ્યું છે, ઈજ જગતના લોકોને કવ છું

27 તેઓ હમજા નય કે, ઈ તેઓને, બાપના વિષે કેતો હતો.

28 તઈ ઈસુએ તેઓને કીધું કે, “જઈ તમે મને માણસના દીકરાને વધસ્થંભ ઉપર જડાવશો, તઈ તમે મને જાણશો કે, હું ઈજ છું, અને હું પોતે કાય નથી કરતો, પણ હું ઈજ કરું છું જે મારા બાપે મને શિખવાડયું છે, અને હું ઈ વાતો બોલું છું

29 અને મને મોકલનારો મારી હારે છે, એણે મને એકલો નથી મુકયો, કેમ કે હું સદાય ઈજ કરું છું, જેનાથી ઈ રાજી થાય છે.”

30 ધણાય બધાય લોકોએ, ઈસુને ઈ વાતો કેતા હાંભળ્યું, તો એની ઉપર વિશ્વાસ કરયો.


હાસ તમને મુક્ત કરશે

31 તઈ ઈસુએ ઈ યહુદી લોકોને, જેઓએ એની ઉપર વિશ્વાસ કરયો હતો, તેઓને કીધું કે, જો તમે વચનમાં મજબુત રેહો, તો ખરેખર મારા ચેલાઓ કેવાહે.

32 અને તમે હાસાયને જાણશો, અને હાસ તમને મુક્ત કરશે.

33 તેઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે તો ઈબ્રાહિમના પેઢીના છયી, અને ક્યારેય કોયની ગુલામીમાં નથી રેતા, તો પછી તુ કેમ કેય છે કે, તમે મુકત થય જાહો?”

34 ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય પાપ કરે છે, ઈ પાપનો ચાકર છે.

35 પણ ચાકર સદાય ઘરે નથી રેતો, પણ દીકરો સદાય ઘરે રેય છે.

36 જો દીકરો તમને મુક્ત કરે છે, તો ખરેખર તમે છુટી જાહો.

37 હું જાણું છું કે, તમે ઈબ્રાહિમની પેઢીના છો, તો પણ તમે મને મારી નાખવાની કોશિશમાં રયો છો, કેમ કે તમે મારા શિક્ષણને તમારા મનમા સ્વીકારુ નથી.


ઈસુ અને ઈબ્રાહિમ

38 હું ઈ જ કવ છું, જે મારા બાપ પાહે જોયું છે, ઈ હાટુ તમે પણ ઈજ કરો જે તમારા બાપ પાહે હાંભળ્યું છે.”

39 તઓએ એને જવાબ દીધો કે, “અમારા વડવા તો ઈબ્રાહિમ છે,” ઈસુએ તેઓને કીધું કે, “જો તમે ઈબ્રાહિમની પેઢીના હોત, તો જે ઈબ્રાહિમ કરતો હતો, એની જેવા કામ કરત.

40 પણ હવે તમે મને મારી નાખવા માગો છો કેમ કે, મે તમને ઈ હાસુ વચન બતાવ્યું છે, જે મે પરમેશ્વરથી હાંભળ્યુ છે, આવું તો ઈબ્રાહિમે નોતું કરયુ.

41 તમે તમારા બાપની જેમ કામ કરો છો.” તેઓએ ઈસુને કીધું કે, “આપડે છીનાળવા કરવાથી નથી જનમા, પણ આપડો ખાલી એક જ બાપ છે, અને ઈ પરમેશ્વર છે.”

42 ઈસુએ તેઓને કીધું કે, “જો પરમેશ્વર તમારો બાપ હોત, તો તમે મને પ્રેમ કરત, કેમ કે હું પરમેશ્વરની તરફથી આવ્યો છું, હું પોતે નથી આવ્યો, પણ એણે મને મોકલ્યો છે.

43 તમે મારી વાતો જે હું કવ છું, ઈ હાટુ નથી હંમજતા, કેમ કે, તમે મારા શિક્ષણને સ્વીકારતા નથી.

44 તમારો બાપ તો શેતાન છે, અને તમે તમારા બાપના લોભને પુરો કરવા માગો છો. ઈ તો શરુઆતથી જ હત્યારો છે, ઈ હાસ ઉપર ટકી નથી રેતો કેમ કે, એમા હાસ છે જ નય. ઈ ખોટુ બોલે છે, ઈ પોતાના સ્વભાવના પરમાણે બોલે છે, કેમ કે ઈ ખોટો છે અને ખોટાય નો બાપ છે.

45 પણ હું હાસુ બોલું છું, અને તમે મારી ઉપર વિશ્વાસ નથી કરતા.

46 તમારામાથી કોણ મને પાપી સાબિત કરી હકે છે? તો જઈ હું હાસુ બોલું છું, તો તમે મારો વિશ્વાસ કેમ નથી કરતાં?

47 જે પરમેશ્વરનાં છે, ઈ પરમેશ્વરની વાતો હાંભળે છે, પણ તમે નથી હાંભળતા કેમ કે, તમે પરમેશ્વરનાં નથી.”


ઈસુ ઈબ્રાહિમથી મોટો

48 ઈ હાંભળીને યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “અમારું કેવું હાસુ છે કે, તુ સમરૂની પરદેશનો રેવાસી છે, અને તારામાં મેલી આત્મા વળગેલી છે.”

49 ઈસુએ જવાબ દીધો કે, “મારામાં મેલી આત્મા નથી, પણ હું મારા બાપને માન આપું છું પણ તમે મારું અપમાન કરો છો.

50 હું મારું માન કરવા નથી માંગતો, પણ એક જ છે જે માગે છે કે, મારું માન કરે, અને ઈ, ઈજ છે જે ન્યાય પણ કરે છે.

51 હું તમને હાસે હાસુ કવ છું કે, જો કોય માણસ મારા વચનો પાળે છે, તો એનુ મોત કોય દિ નય થાય.”

52 યહુદી લોકોના આગેવાનોએ એને કીધું કે, “હવે અમને પાકો વિશ્વાસ થય ગયો છે કે, તારામાં મેલી આત્મા છે. કેમ કે, ઈબ્રાહિમ અને આગમભાખીયા પણ મરી ગયા, અને તુ કેય છે કે, જો કોય માણસ મારા વચનના પરમાણે હાલશે, તો એનુ મોત ક્યારેય નય થાય.

53 શું તુ અમારા વડવા ઈબ્રાહિમ કરતાં પણ મોટો છે? ઈ તો મરી ગયો છે, અને આગમભાખીયા પણ મરી ગયા છે, તો તુ પોતાની જાતને શું હમજશો?”

54 ઈસુએ જવાબ દીધો કે, “જો હું પોતે મારા વખાણ કરું, તો મારા વખાણનો કોય મતલબ નથી, પણ જે મારા વખાણ કરે છે, ઈ મારો બાપ છે, અને તમે એને કયો છો કે, ઈ આપડો પરમેશ્વર છે.”

55 તમે તો એને નથી જાણતા, પણ હું એને જાણું છું, અને હું કવ કે, એને નથી ઓળખતો, તો હું પણ તમારી જેવો ખોટો ગણાય. પણ હું એને ઓળખું છું, અને એનુ વચન પાળુ પણ છું

56 તમારો વડવો ઈબ્રાહિમ મારો આવવાનો વખત જોવાથી બોવ રાજી થયો હતો, ઈ વખતે એનુ જોયું અને રાજી થયો.

57 યહુદી લોકોના આગેવાનોએ ઈસુને કીધું કે, “હવે તો તુ પસાહ વરહનો પણ નથી, અને શું ઈ ઈબ્રાહિમને કેવી રીતે જોયો?”

58 ઈસુએ તેઓને કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈબ્રાહિમના જનમ પેલાનો હું છું”

59 તઈ તેઓએ ઈસુને મારવા હાટુ પાણો હાથમાં લીધો, પણ ઈ હતાઈને મંદિરથી નીકળી ગયો.

Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Lean sinn:



Sanasan