પ્રેરિતોનાં કૃત્યો 5 - કોલી નવો કરારઅનાન્યા અને સાફીરા 1 વિશ્વાસીઓમાં અનાન્યા નામે એક માણસ અને એની બાયડી સફીરાએ પોતાના ભાગની થોડીક જમીન વેસી. 2 આ રૂપીયામાંથી થોડાક રૂપીયા અનાન્યાએ પોતાની હાટુ રાખ્યા અને બાકીના રૂપીયા લયને એને ગમાડેલા ચેલાઓને દય દીધા. આ વાત એની બાયડી હોતન હારી રીતે જાણતી હતી 3 તઈ પિતરે કીધું કે, હે અનાન્યા જો શેતાને તારા મનમા પવિત્ર આત્માથી ખોટુ બોલવાનો વિસાર નાખ્યો છે અને ઈ વેસેલી જમીનના રૂપીયામાંથી થોડાક રૂપીયા તે તારી હાટુ રાખી લીધા. 4 શું તે જે જમીન વેસી એની પેલા ઈ તારી નોતી? અને જઈ વેસાય ગય તઈ એના રૂપીયા તારી પાહે નોતા? તારા મનમા આવો ખરાબ વિસાર કેમ આવ્યો? શું તુ અમારી હારે નથી? તુ પરમેશ્વરની હામે ખોટુ બોલે છે. 5 આ વાત હાંભળતા અનાન્યા નીસે પડી ગયો અને ઈ મરી ગયો. જેણે આ ઘટના વિષે હાંભળ્યું તેઓ બીય ગયા. 6 તઈ થોડાક જુવાનો અંદર આવીને એના દેહને ખાપણથી વીટાળીને બારે લય જયને દાટી દીધો. 7 લગભગ ત્રણ કલાક પછી એની બાયડી અંદર જે થયુ ઈ જાણયા વગર જ અંદર ગય. 8 તઈ પિતરે એને પુછયું કે, “શું તમે બેય ઈ જમીનને એટલા જ રૂપીયામાં વેસી હતી?” એણે જવાબ આપ્યો કે, “હા એટલા જ રૂપીયામાં વેસી હતી.” 9 તઈ પિતરે એને કીધું કે, “આ શું વાત છે? તમે બેય પરભુના આત્માની પરીક્ષા હાટુ સહમત થય ગયા છો? જો, તારા ધણીને ડાટવાવાળા કમાડ પાહે ઉભા છે, અને તને પણ બારે લય જાહે.” 10 તઈ ઈ નીસે પડી ગય અને તરત મરી ગય, અને જુવાનોએ અંદર આવીને એને મરેલી જોય તઈ એને બારે લય જયને એના ધણીની પાહે દાટી દીધી. 11 અને આખીય મંડળીના વિશ્વાસી લોકો અને આ ઘટના વિષે જેઓએ હાંભળ્યું હતું, ઈ બધાય બીય ગયા. સમત્કારો અને અદભુત કામો 12 ગમાડેલા ચેલાઓ દ્વારા સમત્કાર અને અદભુત કામો લોકોને બતાવવામાં આવતાં હતાં, અને બધાય વિશ્વાસી લોકો એક મનના થયને સુલેમાનના ઓસરી; જે મંદિરના ફળીયામાં હતી ન્યા ભેગા થાતા. 13 પણ જેણે ઈસુ ઉપર હજી વિશ્વાસ નોતો કરયો તેઓની વિશ્વાસી ટોળામાં જોડાવાની હિંમત નોતી થાતી, તોય લોકો એના વખાણ કરતાં હતા. 14 પરભુ ઉપર વિશ્વાસ કરનારા માણસ અને બાયુંની સંખ્યા વધવા લાગી. 15 પ્રેરીતોના કામોના પરિણામે લોકો માંદાઓને મારગ ઉપર લયને, ખાટલા અને પથારીમાં હુવડાવી દેતા હતાં, જઈ પિતર આવે, તઈ એનો પડછાયો જ એનામાંથી કોયની ઉપર પડી જાય તો ઈ હાજો થય જાતો હતો. 16 એમ જ યરુશાલેમ શહેરની આજુ-બાજુના ગામોમાં પણ લોકો માંદા અને મેલી આત્મા વળગેલા લોકોને ગમાડેલા ચેલાઓની પાહે લીયાવતા હતાં, અને ઈ હાજા થય જાતા. ગમાડેલા ચેલાઓ જેલખાનામાં 17 તઈ પ્રમુખ યાજક અને એના સાથી જે સદુકી ટોળાના લોકો હતાં, તેઓ ગમાડેલા ચેલાઓ થી ઈરસા કરતાં હતા. 18 ઈ હાટુ તેઓએ ગમાડેલા ચેલાઓને પકડીને જેલખાનામાં નાખી દીધા. 19 પણ રાતે પરમેશ્વરનાં સ્વર્ગદુતે જેલખાનામાં બાયણા ઉઘાડિયા; તેઓએ બારે જયને કીધું કે, 20 “મંદિરમાં જયને બધાયને નવા જીવનની વિષે કય બતાવ્યું.” 21 ઈ હાટુ તેઓ સ્વર્ગદૂતે કીધા પરમાણે હવાર થાતા મંદિરમાં જયને બોધ દેવા લાગ્યા. પ્રમુખ યાજકો અને એના સાથીઓએ આવીને મોટી સભામાં માણસો અને ઈઝરાયલ દેશના વડીલોને ભેગા કરયા, અને જેલખાનામાં કેતા મોકલ્યા કે તેઓને લય જાય. 22 તઈ મંદિરના સોકીદાર જેલખાનામાં ગયા, પણ ન્યા એને ગમાડેલા ચેલાઓ નો મળ્યા. એણે પાછુ સભામાં આવીને કીધું કે, 23 “અમે જેલખાનું બોવ જ સાવધાનીથી બંધ કરયું હતુ; અને સોકીદારોને બારે દરવાજા ઉપર ઉભા જોયા, પણ જઈ અમે બાયણું ખોલ્યું તો અંદર કોય નોતુ.” 24 જઈ અમે મંદિરના મુખ્ય યાજકોને આ વાત હંભળાવી; તો ઈ સીંતામાં પડી ગયા કે, હવે શું થાહે. 25 એટલામાં એક માણસે એને આવીને કીધું કે, “હાંભળો, જે માણસોને તમે જેલખાનામાં બંધ કરયા છે, ઈ તો મંદિરમાં ઉભા રયેલા લોકોને બોધ આપી રયા છે.” 26 તઈ સોકીદારોના અધિકારી સોકીદારની હારે મંદિરમાં ગયા, અને એને પાસા સભાની અંદર લીયાવ્યા, પણ બળજબરીનો કરી, કેમ કે ઈ બીતા હતાં કે, ક્યાક લોકો એને પાણા મારીને મારી નો નાખે. 27 તેમણે ગમાડેલા ચેલાઓને મોટી સભાની હામે હાજર કરયા. પ્રમુખ યાજકે તેઓને સવાલ પુછયો કે, 28 “ઈ માણસને નામે ઉપદેશ નય આપવાની અમે તને સખ્ત આજ્ઞા નોતી આપી? પણ તમે શું કરયુ? તમે તમારો ઉપદેશ આખા યરુશાલેમમાં ફેલાવ્યો છે, અને એની હત્યા હાટુ તમે અમને જવાબદાર ઠેરાવા માગો છો!” 29 તઈ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓએ કીધુ કે, “માણસોની આજ્ઞા કરતાં પરમેશ્વરની આજ્ઞા મોટી છે એને પાળવું આપડું કામ છે. 30 આપડા વડવાના પરમેશ્વરે ઈસુને મરણમાંથી પાછો જીવતો કરી દીધો છે, જેને તમે વધસ્થંભ ઉપર સડાવી દીધો હતો. 31 ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે. 32 અને અમે આ વાતોના સાક્ષી છયી, અને પરમેશ્વરની આજ્ઞાઓને માનનારાને પવિત્ર આત્મા દીધો, એના હોતન સાક્ષી છયી.” 33 જઈ મોટી સભાના લોકોએ આ હાંભળ્યું તઈ તેઓને બોવ રીહ સડી, અને ગમાડેલા ચેલાઓને મારી નાખવાનું નક્કી કરયુ. 34 પણ ગમાલીએલ નામે એક ફરોશી ટોળાના લોકોનો, જે યહુદી નિયમનો શિક્ષક હતો, અને બધાય લોકોમા માન પામેલો હતો, ઈ મોટી સભામાંથી ઉભો થયને ગમાડેલા ચેલાઓની થોડીકવાર પુરતા બારે લય જાવાનો હુકમ દીધો. 35 તઈ એને મોટી સભાના લોકોને કીધું કે, “હે ઈઝરાયલ દેશના લોકો, જે કાય આ માણસોની હારે કરવા માગો છો, ઈ જોય વિસારીને કરજો. 36 કેમ કે, થોડાક દિવસ પેલા થ્યુદા નામનો માણસ આવ્યો, અને આવું કેતોતો કે, હું મોટો માણસ છું, ઈ હાટુ સ્યારસો માણસો ટોળામાં ગયા, પણ એને મારી નાખવામાં આવ્યા, અને જેટલા લોકો એને માનતા હતાં, ઈ બધાય વેર વિખેર થયને ભાગી ગયા. 37 એની પછી નામ લખવાના દિવસે ગાલીલ પરદેશમા યહુદા આવ્યો, અને એણે ઘણાય લોકોને એની બાજુ કરી લીધા, અને એને પણ મારી નાખયા, અને એની વાહે-વાહે હાલનારા લોકો વેર વિખેર થય ગયા. 38 ઈ હાટુ હું તમને કવ છું કે, આ માણસોથી આઘા જ રયો, અને એની હારે કાય મતલબનો રાખો; કેમ કે, જો આ યોજના ઈ માણસોની તરફથી હોય તઈ ઈ નય હાલે અને નાશ થય જાહે. 39 પણ જો ઈ પરમેશ્વરની તરફથી હોય, તો તમે એને ક્યારે પણ નય નાશ કરી હકો, એવુ નો થાય કે તમે પરમેશ્વરની હારે બાધનારા થય જાવ.” 40 તઈ મોટી સભાના લોકોએ ગમલીએનની વાતોને માની લીધી, અને ગમાડેલા ચેલાઓને બોલાવીને માર ખવડાવી, અને એની ઉપર હુકમ કરયો કે, તેઓ હવેથી ઈસુના નામે કોયને પણ કાય નય કેય, અને તેઓને છોડી મુકા. 41 ઈ આ વાતુથી રાજી થયને મોટી સભાની હામેથી વયા ગયા કે, અમે ઈસુ હાટુ અપમાનિત થાવાને લાયક તો બન્યા. 42 ઈ પછી ગમાડેલા ચેલાઓ કાયમ મંદિર બાજુ ઘરે-ઘરે હારા હમાસાર દેવા અને પરચાર કરતાં હતાં કે, ઈસુ જ મસીહ છે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation