પ્રેરિતોનાં કૃત્યો 15 - કોલી નવો કરારયરુશાલેમની મંડળી 1 પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.” 2 જઈ પાઉલ અને બાર્નાબાસને તેઓની હારે બોવ કચ કચ અને વાદ-વિવાદ થયો તો ઈ ભાઈઓએ નક્કી કરયુ કે, પાઉલ અને બર્નાબાસ, અંત્યોખના થોડાક લોકો હારે યરુશાલેમ શહેરમાં જાહે અને આ પ્રશ્ન ઉપર ગમાડેલા ચેલાઓ અને મંડળીના વડવા હારે વાત સીત કરશે. 3 ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા. 4 જઈ તેઓ યરુશાલેમ શહેરમાં પુગ્યા, તો મંડળીના લોકોએ અને ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ રાજી થયને તેઓનો આવકાર કરયો, તઈ પાઉલ અને બર્નાબાસે તેઓએ ઈ બતાવ્યું કે, પરમેશ્વરે એના દ્વારા કેવા-કેવા કામો કરયા હતા. 5 પણ ફરોશી ટોળાના લોકોમાંથી જેઓએ વિશ્વાસ કરયો હતો, એનામાંથી કેટલાક લોકો ઉભા રયને કીધું કે, “બીજી જાતિના વિશ્વાસી ભાઈઓને સુન્નત કારાવી અને મુસાના નિયમ પાળવાની આજ્ઞા દેવી જોયી.” 6 તઈ ગમાડેલા ચેલાઓ અને વડવાઓ આ વાતોના વિષે વિસાર કરવા હાટુ ભેગા થયા. 7 તઈ પિતરે બોવ વાદ-વિવાદ થયા પછી ઉભા થયને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, ઘણાય વખત પેલા, પરમેશ્વરે તમારામાંથી મને ગમાડયો કે, મારા દ્વારા બિનયહુદી લોકો હારા હમાસારના વચનો હાંભળીને વિશ્વાસ કરે. 8 અને મનોને ઓળખનાર પરમેશ્વરે, તેઓને પણ આપડી જેમ પવિત્ર આત્મા આપીને, બતાવે કે, તેઓને પોતાના લોકોની જેમ મેળવી લીધા છે. 9 અને વિશ્વાસ દ્વારા તેઓના મન પવિત્ર કરીને આપડે યહુદી અને બીજી જાતિના વિશ્વાસી લોકોમા કોય ભેદ નો રાખ્યો. 10 તો હવે તમે કેમ પરમેશ્વરની પરીક્ષા કરો છો, અને કેમ બિનયહુદી વિશ્વાસી લોકો ઉપર આપડો યહુદી નિયમ અને રીત રીવાજનું પાલન કરવાનું ભાર નાખો છો. જેને આપડા બાપ-દાદા અને આપડે માની હક્તા નથી? 11 આવું કરવુ ઠીક છે જ નય, પણ આપડો તો ઈ વિશ્વાસ છે કે, જેવી રીતેથી આપડે પરભુ ઈસુની કૃપાથી તારણ પામશું, એવી રીતેથી ઈ હોતન તારણ પામશે,” નો કે, મુસાનાં નિયમોનું પાલન કરવાથી. 12 તઈ બધીય સભાના લોકો સુપ થયને બાર્નાબાસ અને પાઉલની વાતો હાંભળવા લાગીયા કે, પરમેશ્વરે એના દ્વારા બિનયહુદી લોકોમા કેવા મોટા-મોટા કામો અને સમત્કાર દેખાડા હતા. 13 જઈ તેઓ બોલી રયા પછી યાકુબ કેવા લાગીયો કે, “હે ભાઈઓ, મારી વાત હાંભળો. 14 સિમોને પાઉલને હંમજાવ્યો કે, પરમેશ્વરે બધાયની પેલા બિનયહુદી લોકો ઉપર કેવી દયાની નજર કરીને એમાંથી થોડાક પોતાના લોકો થાવા હાટુ ગોત્યા. 15 અને બીજી જાતિના લોકોનું ઈ બદલાણ ઈ વાતોથી સહમત થાય છે; જેના વિષે આગમભાખીયાઓએ પવિત્રશાસ્ત્રમાં બોવ પેલા લખ્યું હતું. 16 એની પછી હું પાછો આવય અને દાઉદ રાજાના પડી ગયેલા માંડવાને પાછો બનાવય, અને એની ટુટેલી ફૂટેલી જગ્યાને પાછી બનાવીને ઉભી કરય, 17 ઈ હાટુ કે, બાકી બધાય બીજી જાતિના લોકો જેને મે આપડા લોકો હોવા હાટુ ગમાડીયા છે, પરભુને ગોતે, 18 આ ઈ જ પરભુ કેય છે, જે જગત બનાવ્યા પેલાથી જ આ વાતોને પરગટ કરતો આવ્યો છે.” 19 ઈ હાટુ મારો વિસાર ઈ છે કે, બીજી જાતિમાંથી જે લોકો પરમેશ્વરની પાહે આવે છે, તેઓને આવું કયને દુખનો આપો કે, તેઓએ આપડા બધાય યહુદી નિયમ અને રીવાજનું પાલન કરવાનું છે. 20 પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા. 21 કેમ કે, જુના વખતથી શહેરે શહેરમાં ઈ મુસાના નિયમનો પરચાર કરનારા બન્યા છે, અને પેલા બતાવેલી સ્યાર વાતોને દરેક એક વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં વાસવામાં આવે છે. બીજી જાતિના વિશ્વાસી લોકોને પત્ર 22 તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે. 23 અને તેઓએ એને ઈ પત્ર લયને મોકલીયા કે, “ગમાડેલા ચેલાઓ અને વડવા તરફથી અંત્યોખ શહેર, સિરિયા અને કિલીકિયા પરદેશમા રેનારા બિનયહુદી વિશ્વાસી ભાઈઓને સલામ. 24 આપડામાં હાંભળવામાં આવ્યું છે કે, આપડામાંથી થોડાક લોકો તમારી પાહે આવ્યાં છે તમને પોતાની વાતોથી બીવડાવી દીધા, અને તમારા મનોને ધુસવણમાં નાખી દીધા છે પણ આપડે તેઓને આજ્ઞા નોતી આપી. 25 ઈ હાટુ અમે એક-બીજા મળીને ઈ પાકું કરયુ છે કે, અમારામાંથી કેટલાક માણસોને ગમાડીને અને આપડા વાલા બાર્નાબાસ અને પાઉલની હારે તમારી પાહે મોકલે. 26 ઈ આવા માણસો છે, જેઓએ આપડા પરભુ ઈસુ મસીહની હાટુ પોતાના જીવ જોખમમાં નાખ્યો છે. 27 ઈ હાટુ અમે તમને આ બતાવવા હાટુ યહુદા અને સિલાસને મોકલી રયા છયી, કે, અમે તમારા સવાલ વિષે શું નિર્ણય લીધો છે. 28 પવિત્ર આત્માને અને આપણને ઠીક લાગ્યુ કે, આ જરૂરી વાતોને મુકીને, તમારી ઉપર બોજો નો નાખે, 29 એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.” 30 પછી તેઓ વિદાય લયને અંત્યોખ શહેરમાં પુગ્યા, અને મંડળીને ભેગી કરીને તેઓએ ઈ પત્ર આપી દીધો. 31 તેઓ પત્ર વાસીને ઈ સંદેશાની વાતોથી બોવ રાજી થયા. 32 યહુદા અને સિલાસ જે પોતે પણ આગમભાખીયા હતાં, ઘણીય વાતોથી વિશ્વાસી લોકોને સંદેશો આપીને તેઓને વિશ્વાસમા મજબુત કરયા. 33 યહુદા અને સિલાસ થોડાક દિવસ રયા પછી, વિશ્વાસી લોકોએ તેઓને શાંતિનો આશીર્વાદ દેયને યરુશાલેમની મંડળીમાં પાછા મોકલી દીધા. 34 પણ સીલાસે અંત્યોખ શહેરમાં રેવાનું નકકી કરયુ, પણ યહુદા એકલો જ યરુશાલેમ શહેરમાં પાછો વયો ગયો. 35 પણ પાઉલ અને બાર્નાબાસ અંત્યોખ શહેરમાં જ રય ગયા, અને બીજા ઘણાય બધાય લોકોની હારે પરભુ ઈસુના વચનનો પરચાર કરતાં અને હારા હમાસાર હંભળાવતા રયા. બાર્નાબાસ અને પાઉલ અલગ થયા. 36 કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કીધું કે, “જે જે શહેરોમાં આપડે પરભુ ઈસુનું વચન હંભળાવ્યુ હતુ, આવો, પછી એમા જયને આપડા વિશ્વાસી લોકોને જોયી કે, તેઓ કેમ છે?” 37 તઈ બાર્નાબાસે યોહાનને જે માર્ક કેવાય છે, એને પોતાની હારે લેવાનો વિસાર કરયો. 38 પણ પાઉલને એને જે પમ્ફૂલીયા પરદેશમા એનાથી અલગ પડી ગયા હતાં, અને કામ ઉપર એની હારે નો ગયા, એને હારે લય જાવું ઠીક નોતુ લાગતું. 39 અને એવો વિવાદ થયો કે, પાઉલ અને બાર્નાબાસ એક-બીજાથી અલગ થય ગયા, અને બાર્નાબાસ માર્કને લયને વહાણમાં બેહીને સાયપ્રસ ટાપુએ હાલી નીકળ્યો. 40 પણ પાઉલે સિલાસને ગમાડયો, અને અંત્યોખીયાના વિશ્વાસી લોકોએ પરમેશ્વરને પાઉલ અને સિલાસની મદદ કરવાનું કીધું. પછી સિલાસને લયને પાઉલ ન્યાંથી નીકળ્યો. 41 પછી તેઓ આખા સિરિયા અને કિલીકિયા પરદેશોમા ગયા અને મંડળીના વિશ્વાસીઓને વિશ્વાસમા મજબુત કરીને આગળ વધતા ગયા. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation