1 પિતર 3:15 - परमेश्वरन सत्य वचन नवलो नियम15 पुन मसीह क पोरबु जानीन आपसा–आपसा मन मा चुखलो समझु। जो काही तुमू छे तुमरी आश क विषय मा काही पूछया, ओको जवाब देने क करता सर्वदा तीयार रयो, पर नम्रता आरू भय क साथे। See the chapterડાંગી નવા કરાર15 પન ખ્રિસ્તને તુમને મનમા પ્રભુ માની ન તેલા માન દે. અન જો કોની તુમાલા તુમને આશાને બારામા કાહી સોદ, ત તેલા જવાબ દેવલા કાયીમ તયાર રહા, પન નમ્રતા અન માન હારી. See the chapter |