15 કેમ કે, પરમેશ્વર મુસાને કેય છે, “હું જેની ઉપર દયા કરવાનું ઈચ્છું છું, એની ઉપર દયા કરય, અને જેની ઉપર કરુણા કરવાનું ઈચ્છું એની ઉપર કરુણા કરય.”