1 વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જેઓ શાસ્ત્રને જાણો છો એને હું કવ છું કે, માણસ જીવે ન્યા હુધી ઈ શાસ્ત્રની આધીન રેય છે.