20 તોય પણ ઈબ્રાહિમે કોયદી પરમેશ્વરનાં દીધેલા વાયદા ઉપર શંકા કરી નય અને સવાલ કરયો નય. એના વિશ્વાસે એને મજબુત બનાવ્યો અને એણે પરમેશ્વરને મહીમા દીધી.