12 અને ઈ સુન્નતીઓનો વડવો થાય, જે બેસુન્નતિઓના છે પણ આપડા વડવા ઈબ્રાહિમ જેવુ વિશ્વાસનું જીવન જીવે છે જે એણે સુન્નત વગરની પરિસ્થિતિમાં કરયુ હતું.