Online Bible

- Advertisements -




રોમનોને પત્ર 3:19 - કોલી નવો કરાર

19 આપડે જાણી છયી કે, શાસ્ત્ર જે કાય કેય છે તેઓને જ કેય છે, જે શાસ્ત્રને આધીન છે ઈ હાટુ જેથી લોકોને બાના બનાવાથી રોકી હકે અને જગતના બધાય લોકો પરમેશ્વરની હામે ગુનાના જવાબદાર છે.

See the chapter Copy




રોમનોને પત્ર 3:19

Follow us:

Advertisements


Advertisements