11 સ્યારેય સ્વર્ગદુત રાજગાદીની સ્યારેય બાજુ અને વડીલોની અને સ્યારેય જીવતા પ્રાણીઓની સ્યારેય બાજુ ઉભા હતાં, ઈ બધાએ દંડવત સલામ કરયા અને પરમેશ્વરનું ભજન કરીને,