9 શેતાનની સેના પૃથ્વીની બધીય જગ્યામાં ફેલાય જાહે અને પરમેશ્વરનાં લોકોની છાવણીને અને પરમેશ્વરનાં વાલા શહેરને ઘેરો ઘાલશે પણ પરમેશ્વર તરફથી સ્વર્ગમાંથી આગ બારે આયશે અને બધીય સેનાનો નાશ કરી દેહે.