7 પ્રાર્થના કરતી વેળાએ બિનયહુદીઓની જેમ લવારો નો કરો. કેમ કે, ઈ લોકો એમ વિસારે છે કે, વધારે બોલવાથી તેઓનું હાંભળવામાં આયશે.