29 ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો, તમને અફસોસ છે! કેમ કે, તમારા વડવાઓએ જે આગમભાખીયાઓને મારયા, તેઓની કબરો તમે બનાવો છો, અને ન્યાયી લોકોની કબરો શણગારો છો.