11 ઈ જાણીને ઘણાય લોકોની ગડદી ઈસુની વાહે ગય. અને તેઓને મળીને પરમેશ્વરનાં રાજ્યના વિષે વાત કરી, અને જે માંદાઓમાંથી હાજા થાવા માગતા હતાં, તેઓને એણે હાજા કરયા.