16 “વળી કોય માણસ દીવો હળગાવીને વાસણ તળે ઢાંકતો નથી, અને ખાટલા નીસે મુકતો નથી, પણ દીવી ઉપર મુકે છે, જેથી ઘરમાં આવનારને અંજવાળું મળે.