66 જઈ બીજો હવાર થાતાજ માણસોના વડીલો યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકો ભેગા થયા, તેઓ ઈસુને લય જયને પુછયું કે,