21 પાકું આપડા વડવા ઈબ્રાહિમ, પોતાનો દીકરો ઈસહાકને યજ્ઞવેદી ઉપર સડાવીને, પોતાના ભલા કામોથી પરમેશ્વરની હામે ન્યાયી ગણાવામાં આવ્યો.