25 પ્રમુખ યાજક વરહમાં એકવાર મહાપવિત્ર જગ્યામાં જનાવરોનું લોય લોહીને બલિદાન કરવા હાટુ જાય છે, પણ મસીહ એની જેમ વારે ધડીએ પોતાની જાતને બલિદાન કરવા હાટુ સ્વર્ગમાં નથી ગયો.