8 પણ પરમેશ્વર પોતાના લોકોનો વાંક કાઢતા કેય છે કે, “પરભુ કેય છે કે, એવા દિવસો આવે છે કે, જઈ હું ઈઝરાયલ દેશના અને યહુદા કુળના લોકોની હારે નવો કરાર કરય.