Online Bible

- Advertisements -




હિબ્રૂઓને પત્ર 4:7 - કોલી નવો કરાર

7 આ બાબતની જાણ એના ઉપરથી થાય છે કે, પરમેશ્વરે બીજો દિવસ જેને “આજનો દિવસ” કેવાય છે. એણે નક્કી કરયો છે, અગાવ કેવામાં આવેલાં શાસ્ત્રભાગમાં ઈ દિવસ વિષે ઘણાય વરહો પછી પરમેશ્વર દાઉદ રાજા દ્વારા બોલ્યો કે, “જો આજ તમે પરમેશ્વરની વાણી હાંભળો, તો હઠીલા બનશો નય.”

See the chapter Copy




હિબ્રૂઓને પત્ર 4:7

Follow us:

Advertisements


Advertisements