16 ઈ લોકો કોણ હતા જેઓએ પરમેશ્વરનો શબ્દ હાંભળો અને એનો વિરોધ કરયો? તેઓ ઈઝરાયલનાં લોકો હતા જેની મુસા આગેવાની કરીને મિસર દેશથી બારે લીયાવો હતો.